પાલનપુર તાલુકાના ખેમાણા ગામમાં આવેલ શ્રી એસ.એલ.દોશી પ્રાથમિક શાળા (શ્રી ખેમાણા પ્રા.શાળા) તથા શ્રી સી.એસ.એલ દોશી હાઇસ્કુલ ના સંયુક્ત પરિવારે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે શાળામાં આરતી અને રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામનાં અગ્રણી શ્રી ભુપતભાઈ કે. બોકા હાજર રહ્યા હતાં અને પ્રાથમિક શાળા નાં આચાર્ય શ્રી ભગવાનભાઈ મકવાણા તથા ભરતભાઈ પુરોહિત,વિનોદભાઈ પટેલ, ભરતભાઈ તથા તમામ સ્ટાફ હાજર રહ્યા હતાં અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી પિયુષકુમાર આર.પ્રજાપતિ તથા તેમના સ્ટાફ હેતલબેન, કિંજલબેન,કુમુદબેન તથા રાજકુમાર તમામે કાર્યક્રમનું સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલ્લવપુર ગામે એસ.ટી.બસમાં આગ લાગતા જોત જોતામાં બસ બળીને થઈ ખાખ, જુઓ સંપૂર્ણ ઘટનાનો વિડીયો.#news
વલ્લવપુર ગામે એસ.ટી.બસમાં આગ લાગતા જોત જોતામાં બસ બળીને થઈ ખાખ, જુઓ સંપૂર્ણ ઘટનાનો વિડીયો.#news
JDU Political Crises: JDU अध्यक्ष पद से इस्तीफा दे सकते हैं ललन सिंह…नीतीश कर सकते हैं बड़ा ऐलान |
JDU Political Crises: JDU अध्यक्ष पद से इस्तीफा दे सकते हैं ललन सिंह…नीतीश कर सकते हैं...
સુરેન્દ્રનગરના ચોટીલાના આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાવા માટે દિલ્હીના મુખ્યમંત્રીએ રોડ શો કર્યો
સુરેન્દ્રનગરના ચોટીલાના આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાવા માટે દિલ્હીના મુખ્યમંત્રીએ રોડ શો કર્યો
মৰাণ নগৰ মণ্ডলৰ বুথ নং ৩৮ ত অনুষ্ঠিত হোৱা মন কী বাত অনুষ্ঠানত অসম চৰকাৰৰ কেবিনেট মন্ত্ৰী যোগেন মহন
মৰাণ নগৰ মণ্ডলৰ বুথ নং ৩৮ ত অনুষ্ঠিত হোৱা মন কী বাত অনুষ্ঠানত অসম চৰকাৰৰ কেবিনেট মন্ত্ৰী যোগেন...
आलेआरंभ ग्रुप तर्फे वाडा वेसराड येथे रक्तदान शिबिर संपन्न.
संगमेश्वर :आरंभ ग्रुप तर्फे सलग दुसऱ्या वर्षी वाडा वेसराड भंडारवाडी येथे रक्तदान शिबीर आयोजित...