કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લવાણા મુકામે વાલી સંમેલન યોજાયું. આ સંમેલનમાં મુખ્ય અતીથીઓમાં પૂજ્ય ભરતદાસ બાપુ (મહંત શ્રી ખોડિયાર ધામ હેડોડુંગર), સુપ્રસિદ્ધ લોકગાયીકા પૂનમબેન ગોંડલિયા , સાધુ શ્રી જીજ્ઞાબેન ગોંડલિયા ( કથાકાર), દયારામભાઈ ગોંડલિયા , રેખાબેન એલ. પરમાર ( કાઉન્સિલર, મહિલા સપોર્ટ સેન્ટર થરાદ પોલીસ સ્ટેશન ડિવિઝન થરાદ ) , કમળાબેન બ્રાહ્મણ (કોન્સ્ટેબલ થરાદ પોલીસ સ્ટેશન), અમિયાબેન ચૌધરી (કોન્સ્ટેબલ થરાદ પોલીસ), લક્ષ્મીબેન સોલંકી (કાઉન્સિલર , 181 અભ્યમ થરાદ ) વગેરે મહેમાનઑએ કાર્યક્રમને દીપાવ્યો હતો.આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભવોએ શિક્ષણ,ધર્મ,સંસ્કૃતિ,મહિલા જાગૃતિ,મહિલા સુરક્ષા,મહિલા યોજના વગેરે જેવા વિષયો પર કેજીબીવીની દીકરીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાસ ઝુંબેશ અંતર્ગત ચૂંટણી મામલતદાર દ્વારા કાલોલ તાલુકાના અલીન્દ્રા અને મધવાસ મતદાન મથકો ની મુલાકાત કરી
મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ખાસ ઝુંબેશ અંતર્ગત ચૂંટણી મામલતદાર એમ બી શાહ દ્વારા કાલોલ...
दो आरोपी गिरफ्तार गोलीकांड में देखें रिपोर्ट में
दो आरोपी गिरफ्तार गोलीकांड में
जनपद जौनपुर तहसील केराकत थाना क्षेत्र के बाईपास मार्ग पर, बीते...
CM Conrad Sangma attends NPP meeting in Mowkaiaw, West Jaintia Hills
CM Conrad Sangma attends NPP meeting in Mowkaiaw, West Jaintia Hills
નડિયાદ જલારામ મંદિર ખાતે તુલસી વિવાહ યોજાયો
ગત રોજ અગિયારસ નિમિતે નડિયાદ જલારામ મંદિર ખાતે તુલસી વિવાહ નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું દર્શન...