કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લવાણા મુકામે વાલી સંમેલન યોજાયું. આ સંમેલનમાં મુખ્ય અતીથીઓમાં પૂજ્ય ભરતદાસ બાપુ (મહંત શ્રી ખોડિયાર ધામ હેડોડુંગર), સુપ્રસિદ્ધ લોકગાયીકા પૂનમબેન ગોંડલિયા , સાધુ શ્રી જીજ્ઞાબેન ગોંડલિયા ( કથાકાર), દયારામભાઈ ગોંડલિયા , રેખાબેન એલ. પરમાર ( કાઉન્સિલર, મહિલા સપોર્ટ સેન્ટર થરાદ પોલીસ સ્ટેશન ડિવિઝન થરાદ ) , કમળાબેન બ્રાહ્મણ (કોન્સ્ટેબલ થરાદ પોલીસ સ્ટેશન), અમિયાબેન ચૌધરી (કોન્સ્ટેબલ થરાદ પોલીસ), લક્ષ્મીબેન સોલંકી (કાઉન્સિલર , 181 અભ્યમ થરાદ ) વગેરે મહેમાનઑએ કાર્યક્રમને દીપાવ્યો હતો.આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભવોએ શિક્ષણ,ધર્મ,સંસ્કૃતિ,મહિલા જાગૃતિ,મહિલા સુરક્ષા,મહિલા યોજના વગેરે જેવા વિષયો પર કેજીબીવીની દીકરીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગીર સોમનાથ પોલીસની 7 ટીમના ઠેરઠેર દરોડા, Ahmedabad - Rajkot ના નિવાસ સ્થાને પણ દેવાયત મળ્યો નહીં
Gir Somnath Police ની 7 ટીમના ઠેરઠેર દરોડા, Ahmedabad - Rajkot ના નિવાસ સ્થાને પણ દેવાયત મળ્યો નહીં
100 से ज्यादा स्कूलों को बम से उड़ाने की धमकी से मचा हड़कंप, जांच में निकली फर्जी | Delhi Police
100 से ज्यादा स्कूलों को बम से उड़ाने की धमकी से मचा हड़कंप, जांच में निकली फर्जी | Delhi Police
৬ জনগোষ্ঠীক শাসিত চৰকাৰখনে প্ৰতাৰণা কৰাৰ দাবীত AJYP আৰু TAYPA জিলা সমিতিৰ পুত্তলিকা দাহ
৬ জনগোষ্ঠীক শাসিত চৰকাৰখনে পুনৰ প্ৰতাৰণা কৰাৰ দাবীত আজি থানা চাৰিআলিত অসম জাতীয়তাবাদী যুৱ পৰিষদ...