કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લવાણા મુકામે વાલી સંમેલન યોજાયું. આ સંમેલનમાં મુખ્ય અતીથીઓમાં પૂજ્ય ભરતદાસ બાપુ (મહંત શ્રી ખોડિયાર ધામ હેડોડુંગર), સુપ્રસિદ્ધ લોકગાયીકા પૂનમબેન ગોંડલિયા , સાધુ શ્રી જીજ્ઞાબેન ગોંડલિયા ( કથાકાર), દયારામભાઈ ગોંડલિયા , રેખાબેન એલ. પરમાર ( કાઉન્સિલર, મહિલા સપોર્ટ સેન્ટર થરાદ પોલીસ સ્ટેશન ડિવિઝન થરાદ ) , કમળાબેન બ્રાહ્મણ (કોન્સ્ટેબલ થરાદ પોલીસ સ્ટેશન), અમિયાબેન ચૌધરી (કોન્સ્ટેબલ થરાદ પોલીસ), લક્ષ્મીબેન સોલંકી (કાઉન્સિલર , 181 અભ્યમ થરાદ ) વગેરે મહેમાનઑએ કાર્યક્રમને દીપાવ્યો હતો.આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભવોએ શિક્ષણ,ધર્મ,સંસ્કૃતિ,મહિલા જાગૃતિ,મહિલા સુરક્ષા,મહિલા યોજના વગેરે જેવા વિષયો પર કેજીબીવીની દીકરીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાયન્સ ક્લબ ઓફ સુરત અઠવાલાઇન્સ ઇન્સ્ટોલેશન સેરેમની નુ કરાયું આયોજન
લાયન્સ ક્લબ ઓફ સુરત અઠવાલાઇન્સ ઇન્સ્ટોલેશન સેરેમની નુ કરાયું આયોજન
ओंकारगिर नवोदय व स्कॉलरशिप अकॅडमी मालेगाव च्या वतीने तालुकास्तरीय नवोदय सराव परीक्षेचे आयोजन
ओंकारगीर नवोदय व स्कॉलरशिप अकॅडमी मालेगाव यांच्या वतीने तालुकास्तरीय नवोदय सराव परीक्षेचे आयोजन...
Social Viral: Delhi Metro का एक और वीडियो Viral | भीख मांगता दिखा ये शख्स | Viral | Hindi News
Social Viral: Delhi Metro का एक और वीडियो Viral है। वीडियो में दिख रहा है कि ये शख्स विकलांग है,...
মাৰ্ঘেৰিটাত বলিছে দেউৰী স্বায়ত্ত শাসিত পৰিষদৰ নিৰ্বাচনী গৰম বতাহ
মাৰ্ঘেৰিটাত বলিছে দেউৰী স্বায়ত্ত শাসিত পৰিষদৰ নিৰ্বাচনী গৰম বতাহ।
લાખણી માં શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાંનદજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ..
આજરોજ લખાણી ખાતે શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાંનદજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ ક્રાયકર્મ...