કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લવાણા મુકામે વાલી સંમેલન યોજાયું. આ સંમેલનમાં મુખ્ય અતીથીઓમાં પૂજ્ય ભરતદાસ બાપુ (મહંત શ્રી ખોડિયાર ધામ હેડોડુંગર), સુપ્રસિદ્ધ લોકગાયીકા પૂનમબેન ગોંડલિયા , સાધુ શ્રી જીજ્ઞાબેન ગોંડલિયા ( કથાકાર), દયારામભાઈ ગોંડલિયા , રેખાબેન એલ. પરમાર ( કાઉન્સિલર, મહિલા સપોર્ટ સેન્ટર થરાદ પોલીસ સ્ટેશન ડિવિઝન થરાદ ) , કમળાબેન બ્રાહ્મણ (કોન્સ્ટેબલ થરાદ પોલીસ સ્ટેશન), અમિયાબેન ચૌધરી (કોન્સ્ટેબલ થરાદ પોલીસ), લક્ષ્મીબેન સોલંકી (કાઉન્સિલર , 181 અભ્યમ થરાદ ) વગેરે મહેમાનઑએ કાર્યક્રમને દીપાવ્યો હતો.આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભવોએ શિક્ષણ,ધર્મ,સંસ્કૃતિ,મહિલા જાગૃતિ,મહિલા સુરક્ષા,મહિલા યોજના વગેરે જેવા વિષયો પર કેજીબીવીની દીકરીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Welcome to the Jungle बिहार में जंगल राज की धमक..?
मंगलवार रात दीदारगंज सिमली एनएच 30 स्थित बुद्धा मोटर्स में मारपीट का एक मामला सामने आ रहा...
মণিপুৰত হিংসাৰ বলি হোৱা লোকসকলক সাক্ষাৎ কৰিলে কংগ্ৰেছ নেতা ৰাহুল গান্ধীয়ে।
মণিপুৰত হিংসাৰ বলি হোৱা লোকসকলক সাক্ষাৎ কৰিলে কংগ্ৰেছ নেতা ৰাহুল গান্ধীয়ে।
#thevoiceofchariduar...
शांततेत नवरात्रोत्सव साजरा करा,पोलीस निरीक्षक रंजित भोईटे यांचे आवाहन
शांततेत नवरात्रोत्सव साजरा करा,पोलीस निरीक्षक रंजित भोईटे यांचे आवाहन
সোণাৰিৰ ৰতনপুৰ চাহ বাগিচাত অঘটন
সোণাৰিৰ ৰতনপুৰ চাহ বাগিচাত অঘটন
পানীত পৰি চাহ শ্ৰমিকত মৃত্যু
সোণাৰিৰ সমীপৰ ৰতনপুৰ চাহ...