ધ્રાંગધ્રા શહેરમાં ગઈકાલે રાજકમલ ચોક નજીક ભરબજારે ધોળા દિવસે ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ધ્રાંગધ્રા શહેરની માનમહેલાત સામે રહેતા મહમદકેફ રમજાનભાઈ કુરેશીને બે દિવસ અગાઉ પોતાના ઘર નજીક સામાન્ય માથાકૂટ થઇ હતી. જેનું મનદુઃખ રાખીને ધ્રાંગધ્રાના જ તૌફીકભાઈ કાદરભાઈ વડાવરીયા નામના યુવાને ભરબજારે ધોળા દિવસે મહમદકેફ રમજાનભાઈ કુરેશી ( ઉંમર 19 વર્ષ )ને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.ધ્રાંગધ્રા શહેરમાં ભર બજારે યુવાનની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યાની ઘટનાથી સોપો પડી ગયો હતો. જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ મૃતક મહમદકેફ કુરેશીની લાશને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી હત્યારાઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પી.આઈ. જે.એસ.ઝાંબરે સહિતના પોલીસ સ્ટાફે આ કેસના હત્યારા આરોપી તૌફીકભાઈ કાદરભાઈ વડાવરીયાને ગણતરીના કલાકોમાં ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Watermelon Seeds: तरबूज ही नहीं इसके बीज भी हैं गुणों का भंडार, फायदे जानेंगे तो नहीं करेंगे फेंकने की गलती
गर्मियों में लोग शरीर की ठंडक बनाए रखने के लिए कई फूड्स अपनी डाइट में शामिल करते हैं। तरबूज...
સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા ભાવનગર જિલ્લા દ્વારા ૧૫ ઓગષ્ટ ની ભાગ રૂપે વીર શહીદો ને શ્રદ્ધાંજલિ આપી
તારીખ:૧૫/૦૮/૨૦૨૨
આઝાદી ના 75 વર્ષ ના સ્વતંત્રતા દિવસ પર્વ નિમિત્તે
સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ...
শিৱসাগৰৰ ৰঃঘৰত প্ৰধানমন্ত্ৰীৰ মন।কী বাত কাৰ্যসূচী সফল হ'বলৈ নিদিয়াৰ হুংকাৰ আটাছু,জাতীয় সংগামী সেনা আদি জাতীয় সংগঠনৰ।
প্ৰধান মন্ত্ৰীৰ মন কী বাত অনুষ্ঠানৰ কাৰণে আটক ধুনীয়াকে সজাই তোলা হৈছে শিৱসাগৰৰ ঐতিহাসিক ৰংঘৰ।...