પાલનપુર તાલુકાના હસનપુર ગામના એક શ્રમજીવી પરિવારની નવ વર્ષની બાળકી સવારના સમયે પોતાના પિતાના ખેતરના રમી રહી હતી. દરમ્યાન બાજુના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા અજાપુર ગામનો રાવતાભાઈ રાજાભાઈ ખોખરીયાએ આ માસૂમ બાળકી ઉપર દાનત બગાડી તેની એકલતાનો લાભ ઉઠાવી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે પરિવારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન તાલુકા પીઆઇ એ. વી. દેસાઇએ મંગળવારે આરોપીને ઝડપી લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শোণিতপুৰ ন বিলত ৪০০ মহিলাৰ সেউজ বিপ্লৱ
শোণিতপুৰ জিলা কৃষি বিভাগৰ উদ্যোগত বিহগুৰিৰ পুঠিমাৰীত ৪০০ ৰ অধিক উদ্যমী মহিলাৰে গঠিত জয়মতী কৃষি...
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની ઝારોલા હાઈસ્કૂલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની ઝારોલા હાઈસ્કૂલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
મહિલાઓએ તેમની ૧૦૦-૧૦૦ રૂપિયાની બચતથી શરુ કરેલા રાધિકા સખી મંડળમાં રૂ.૧૨ લાખનું ફંડ ઊભું કર્યુ
---
મહિલાઓએ તેમની ૧૦૦-૧૦૦ રૂપિયાની બચતથી શરુ કરેલા રાધિકા સખી મંડળમાં રૂ.૧૨ લાખનું ફંડ...
पुण्याकडे जाणाऱ्या वाहनांचा ओघ कायमच गाड्यांच्या रांगाच रांगा
पुण्याकडे जाणाऱ्या वाहनांचा ओघ कायमच गाड्यांच्या रांगाच रांगा
માનપુર ગામે વીજપોલ પાસે શોટ લાગતા બે ગાય અને બે ખુટ સહીત ચાર પશુના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ભારે પવન અને વરસાદ ને, લઈને અનેક વીજપોલ ને નુકસાન થયુ...