ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામના સરપંચ સહિત 5 શખસ દારૂ પીધેલી હાલતમાં લીંબડી પોલીસે ઝડપી પાડ્યા હતા. પાંચેય દારૂડિયા વિરુદ્ધ ગુનો નોંધી તેમની પાસેથી 2.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. લીંબડી નેશનલ હાઈ-વે પર પીએસઆઈ બી.કે.મારૂડા, અજયભાઈ ચિહલા સહિત પોલીસ ટીમ દ્વારા રાત્રી પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્યારે ત્યાં એક કાર ગફલતભરી રીતે હંકારી આવી રહી હતી. પોલીસ ટીમે કારને કોર્ડન કરી ઊભી રખાવી હતી. કારમાં સવાર ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામના સરપંચ રતનસિંહ સોમાભાઈ સારોલા, વાઘજી કુકાભાઈ અઘારા, શંભુ પ્રભુભાઈ સારોલા, રાણાભાઈ વેરશીભાઈ ભગારા, બળદેવ ભાથીભાઈ અઘારા દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે પાંચેય શખસો અને કાર સહિત મુદ્દામાલ ઝડપી ફરિયાદ નોંધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kota Lok Sabha Seat : सट्टा बाजार में बीजेपी पड़ रही कांग्रेस पर भारी | Om Birla V/s Prahlad Gunjal
Kota Lok Sabha Seat : सट्टा बाजार में बीजेपी पड़ रही कांग्रेस पर भारी | Om Birla V/s Prahlad Gunjal
આણંદ શહેરને ભેટમાં મળેલ સરદાર પટેલ રાજમાર્ગ 34 જેટલાં મસમોટા ખાડાઓથી સજ્જ
આણંદ શહેરને ભેટમાં મળેલ સરદાર પટેલ રાજમાર્ગ 34 જેટલાં મસમોટા ખાડાઓથી સજ્જ
મહુવા આમ આદમી પાર્ટી દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાનશ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાઆવી
મહુવા આમ આદમી પાર્ટી દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાનશ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાઆવી
जोधपुर सांप्रदायिक हिंसा मामले में शिक्षा मंत्री दिलावर का बड़ा बयान कहा-किसी को बख्शा नहीं जाएगा
राजस्थान के स्कूल शिक्षा मंत्री मदन दिलावर बुधवार देर रात जोधपुर पहुंचे. वे यहां पर सामाजिक...
વાયુ પ્રદૂષણ નો સીલસીલો યથાવત.વિશ્વ વાયુ પ્રદૂષણ ના કારણે દર વર્ષે 67 લાખ થી વધુ લોકોના મોત થાય છે.!
વાયુ પ્રદૂષણ નો સીલસીલો યથાવત.વિશ્વ વાયુ પ્રદૂષણ ના કારણે દર વર્ષે 67 લાખ થી વધુ લોકોના મોત થાય છે.!