⅚આજરોજ શ્રી ખેડબ્રહ્મા સ્ટેશન ( ચંચળ બા) પ્રા.શાળા ખાતે 62 મા સ્થાપનાદિન ની ઉજવણી કરવામાં આવી જેમાં ચંચલબા પરિવાર વતી શ્રી અશ્વિનભાઈ જોષી સાહેબ પ્રમુખ કે.ટી.હાઇસ્કુલ ખેડબ્રહ્મા, સાથે શ્રી અરવિંદભાઈ રાવલ પ્રમુખ શહેર ભા.જ.પા.,શ્રી એમ.કે.રહેવર સાહેબ પૂર્વ તા.કે.નિ. ખેડબ્રહ્મા,શ્રી કપિલભાઈ ઉપાધ્યાય પૂર્વ આચાર્ય શેઠ કે.ટી.હાઇસ્કુલ ખેડબ્રહ્મા,ભોગીકાકા નિકુંજ ગ્રાફિક્સ,શ્રી ગુણવંતસિંહ રાઠોડ BZ, શ્રી ડી.ડી.પટેલ મંત્રીશ્રી ખેડબ્રહ્મા તા.પ્રા.શિ. સંઘ તથા શ્રી વિમલભાઈ ગઢવી ચેરમેનશ્રી ખેડબ્રહ્મા તા.પ્રા. શિક્ષક શરાફી મંડળી,લક્ષ્મીબેન ડામોર મંત્રીશ્રી પોશીના તા.પ્રા.શિ. સંઘ, વડીલ શ્રી રમણકાકા બીટ કે.ની.શ્રી નિરવભાઈ, સીઆરસી બેનશ્રી નીલમબેન રાવલ,એસ.એમ.સી.અધ્યક્ષ શ્રી હરેશભાઇ તથા સૌ સભ્યમિત્રો,જૂથની પેટા શાળાના મુખ્યશિક્ષક મિત્રો અને સમગ્ર સ્ટેશન શાળા પરિવાર આનંદ સભર કાર્યક્રમ ના સહભાગી થયા. શાળા પરિવાર વતી શ્રાવણ માસમાં સૌને ભોજન કરાવવાનો લહાવો મળ્યો.... સૌનો હૃદય પૂર્વક આભાર...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इन 5 बैंकों से अपना पैसा नहीं निकाल पाएंगे कस्टमर, RBI ने क्यों लगाई रोक?
रिजर्व बैंक ऑफ इंडिया ( RBI) ने बड़ा कदम उठाते हुए 5 बैंकों पर कड़े प्रतिबंध लगा दिए हैं. ये...
गोविंद सिंह डोटासरा का सीएम भजनलाल पर तंज,कहा-सुधर जाइए वरना अपने ही कुर्सी पलट देंगे
कांग्रेस प्रदेशाध्यक्ष गोविंद सिंह डोटासरा ने राजस्थान सरकार और सीएम भजनलाल शर्मा के कामकाज पर...
वायु सेना का हेलिकॉप्टर प्रधानमंत्री की जनसभा से पहले कार्यक्रम स्थल पर उतरा
जनपद आजमगढ़ के तहसील निजामाबाद में,वायु सेना का हेलिकॉप्टर प्रधानमंत्री की जनसभा से पहले कार्यक्रम...
राष्ट्रीय पल्स पोलियो टीकाकरण अभियान दिवस जन चेतना रैली को Adm सीलिंग नवरत्न कोहली द्वारा हरी झंडी दिखाकर किया रवाना
रविवार 30 जून को आयोजित होने वाले राष्ट्रीय पल्स पोलियो टीकाकरण अभियान दिवस की जानकारी आमजन तक...