⅚આજરોજ શ્રી ખેડબ્રહ્મા સ્ટેશન ( ચંચળ બા) પ્રા.શાળા ખાતે 62 મા સ્થાપનાદિન ની ઉજવણી કરવામાં આવી જેમાં ચંચલબા પરિવાર વતી શ્રી અશ્વિનભાઈ જોષી સાહેબ પ્રમુખ કે.ટી.હાઇસ્કુલ ખેડબ્રહ્મા, સાથે શ્રી અરવિંદભાઈ રાવલ પ્રમુખ શહેર ભા.જ.પા.,શ્રી એમ.કે.રહેવર સાહેબ પૂર્વ તા.કે.નિ. ખેડબ્રહ્મા,શ્રી કપિલભાઈ ઉપાધ્યાય પૂર્વ આચાર્ય શેઠ કે.ટી.હાઇસ્કુલ ખેડબ્રહ્મા,ભોગીકાકા નિકુંજ ગ્રાફિક્સ,શ્રી ગુણવંતસિંહ રાઠોડ BZ, શ્રી ડી.ડી.પટેલ મંત્રીશ્રી ખેડબ્રહ્મા તા.પ્રા.શિ. સંઘ તથા શ્રી વિમલભાઈ ગઢવી ચેરમેનશ્રી ખેડબ્રહ્મા તા.પ્રા. શિક્ષક શરાફી મંડળી,લક્ષ્મીબેન ડામોર મંત્રીશ્રી પોશીના તા.પ્રા.શિ. સંઘ, વડીલ શ્રી રમણકાકા બીટ કે.ની.શ્રી નિરવભાઈ, સીઆરસી બેનશ્રી નીલમબેન રાવલ,એસ.એમ.સી.અધ્યક્ષ શ્રી હરેશભાઇ તથા સૌ સભ્યમિત્રો,જૂથની પેટા શાળાના મુખ્યશિક્ષક મિત્રો અને સમગ્ર સ્ટેશન શાળા પરિવાર આનંદ સભર કાર્યક્રમ ના સહભાગી થયા. શાળા પરિવાર વતી શ્રાવણ માસમાં સૌને ભોજન કરાવવાનો લહાવો મળ્યો.... સૌનો હૃદય પૂર્વક આભાર...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા પાટણ હાઇવે પર આવેલ શોપિંગ સેન્ટર આગળ ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
ડીસા પાટણ હાઇવે પર આવેલ શોપિંગ સેન્ટર આગળ ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
आमदार नितेश राणे यांच्यासमोर शेतकऱ्यांनी मांडल्या व्यथा...!
आमदार नितेश राणे यांच्यासमोर शेतकऱ्यांनी मांडल्या व्यथा...!
મહુવા કુબેરનાથ મહાદેવના મંદિરે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો.
મહુવા કુબેરનાથ મહાદેવના મંદિરે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો.
થરાદ નર્મદા મેઇન કેનાલ રીપેરીંગ અને લીકેજ બંધ કરવા માટે તા.૧ લી મેથી બે તબક્કામાં એક મહિનો બંધ રહેશે
થરાદ નર્મદા મેઇન કેનાલ રીપેરીંગ અને લીકેજ બંધ કરવા માટે તા.૧ લી મેથી બે તબક્કામાં એક મહિનો બંધ રહેશે
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ખાતે ઇનોવેટીવ આઈડિયાઝ અંગેની કોમ્પિટિશન યોજાઇ.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલ ખાતે આચાર્ય અમિતકુમાર પરમારની પ્રેરણાથી રાષ્ટ્રીય સેવા...