⅚આજરોજ શ્રી ખેડબ્રહ્મા સ્ટેશન ( ચંચળ બા) પ્રા.શાળા ખાતે 62 મા સ્થાપનાદિન ની ઉજવણી કરવામાં આવી જેમાં ચંચલબા પરિવાર વતી શ્રી અશ્વિનભાઈ જોષી સાહેબ પ્રમુખ કે.ટી.હાઇસ્કુલ ખેડબ્રહ્મા, સાથે શ્રી અરવિંદભાઈ રાવલ પ્રમુખ શહેર ભા.જ.પા.,શ્રી એમ.કે.રહેવર સાહેબ પૂર્વ તા.કે.નિ. ખેડબ્રહ્મા,શ્રી કપિલભાઈ ઉપાધ્યાય પૂર્વ આચાર્ય શેઠ કે.ટી.હાઇસ્કુલ ખેડબ્રહ્મા,ભોગીકાકા નિકુંજ ગ્રાફિક્સ,શ્રી ગુણવંતસિંહ રાઠોડ BZ, શ્રી ડી.ડી.પટેલ મંત્રીશ્રી ખેડબ્રહ્મા તા.પ્રા.શિ. સંઘ તથા શ્રી વિમલભાઈ ગઢવી ચેરમેનશ્રી ખેડબ્રહ્મા તા.પ્રા. શિક્ષક શરાફી મંડળી,લક્ષ્મીબેન ડામોર મંત્રીશ્રી પોશીના તા.પ્રા.શિ. સંઘ, વડીલ શ્રી રમણકાકા બીટ કે.ની.શ્રી નિરવભાઈ, સીઆરસી બેનશ્રી નીલમબેન રાવલ,એસ.એમ.સી.અધ્યક્ષ શ્રી હરેશભાઇ તથા સૌ સભ્યમિત્રો,જૂથની પેટા શાળાના મુખ્યશિક્ષક મિત્રો અને સમગ્ર સ્ટેશન શાળા પરિવાર આનંદ સભર કાર્યક્રમ ના સહભાગી થયા. શાળા પરિવાર વતી શ્રાવણ માસમાં સૌને ભોજન કરાવવાનો લહાવો મળ્યો.... સૌનો હૃદય પૂર્વક આભાર...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
काशी विश्वनाथ दशासुमेध घाट के आचार्यों द्वारा प्रथम पूज्य गणराज जी की भव्य दिव्य महा आरती का कार्यक्रम हुआ सम्पन्न कार्यक्रम में बड़ी संख्या पर भक्त हुए समलित
सलेहा नगर में गणेश उत्सव को लेकर नया बसस्टैंड हनुमान मंदिर परिसर में...
ગૌવંશની હેરાફારીના ગુનામાં 4 માસથી ફરાર આરોપી ઝડપાયો
વલસાડા જિલ્લાના કપરાડા પોલીસ મથકે વર્ષ ૨૦૨૩ માં નોંધાયેલા ગૌ વંશની હેરાફેરીના ગુનામાં વઢવાણ...
છાયાના વૃધ્ધને દંપતિ સહીત ત્રણે માર માર્યો
છાયાના વૃધ્ધને દંપતિ સહીત ત્રણે માર માર્યો
जयशंकर बोले- कुछ देश दूसरों की तुलना में ज्यादा जटिल:भारत विश्वामित्र बनकर सभी से मित्रता करना चाहता
विदेश मंत्री एस जयशंकर ने शनिवार को कहा कि नई दिल्ली खुद को वैश्विक मित्र के रूप में स्थापित करते...