વઢવાણ તાલુકાના ત્રણ ગામોમાં બુમરાણ થતા દીપડાની પરેશાની ઉભી થઇ છે. ત્યારે ગત વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનામાં દીપડો દેખાયો હતો. હાલ લોકમેળામાં લાખો લોકોની અવરજવર થતા વનવિભાગે સક્રિય બનીને રાતના ઉજાગરા શરૂ કર્યા છે.વઢવાણ તાલુકાના વાઘેલા ગામમાં 6 ફૂટ દિવાલ કૂદીને પાડીનું મારણ કર્યુ છે, ત્યારે વાઘેલા સહિત ટીંબા, કારિયાણીમાં મારણ થતા દીપડાની દહેશત ઉભી થઇ છે. વઢવાણના લોકમેળામાં લાખો લોકોની અવરજવર મોડી રાતે થઇ રહી છે. ત્યારે વનવિભાગની ટીમે મોડી રાતે વાઘેલા ગામની સીમમાં જંગલી જાનવરની સગડ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં વનવિભાગના અધિકારી નિકુંજસિંહ પરમાર, આરએફઓ મેરભાઇ વગેરેએ જણાવ્યુકે હિંસક પશુના ફુટપ્રિન્ટ મેળવવામાં મુશ્કેલી છે. જરૂર જણાશે તો આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. બીજી તરફ વઢવાણ તાલુકામાં ગત વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનામાં દીપડો દેખાયો હતો હાલ વરસાદ પડતા દીપડાનું ચોક્કસ સ્થાન નક્કી કરવુ મુશ્કેલ બન્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आदिवासियों पर मंत्री बाबूलाल खराड़ी का बड़ा बयान, कहा- वे हैं सच्चे हिंदू
राजस्थान सरकार में जनजाति मंत्री बाबूलाल खराड़ी ने अपने बयान से सबको चौंका दिया। बाबूलाल खराड़ी...
देशभर में बिजली भेजने वाले Singrauli के गांव में बिजली का क्या हाल है, सुनिए | MP Elections 2023
देशभर में बिजली भेजने वाले Singrauli के गांव में बिजली का क्या हाल है, सुनिए | MP Elections 2023
દિયોદર શાળા નંબર 2 ના શિક્ષકે ગીત રજૂ કર્યું...
દિયોદર શાળા નંબર ૨ માં ફરજ બજાવતા જગદીશભાઈ રાઠોડ દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યું છે.આજરોજ દિયોદર...
શીંગડા ગામ ખાતે ભાજપ અગ્રણી દ્વારા વિવિધ સેવાયજ્ઞના કેમ્પનું આયોજન કરાયું
શીંગડા ગામ ખાતે ભાજપ અગ્રણી દ્વારા વિવિધ સેવાયજ્ઞના કેમ્પનું આયોજન કરાયું