વઢવાણ તાલુકાના ત્રણ ગામોમાં બુમરાણ થતા દીપડાની પરેશાની ઉભી થઇ છે. ત્યારે ગત વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનામાં દીપડો દેખાયો હતો. હાલ લોકમેળામાં લાખો લોકોની અવરજવર થતા વનવિભાગે સક્રિય બનીને રાતના ઉજાગરા શરૂ કર્યા છે.વઢવાણ તાલુકાના વાઘેલા ગામમાં 6 ફૂટ દિવાલ કૂદીને પાડીનું મારણ કર્યુ છે, ત્યારે વાઘેલા સહિત ટીંબા, કારિયાણીમાં મારણ થતા દીપડાની દહેશત ઉભી થઇ છે. વઢવાણના લોકમેળામાં લાખો લોકોની અવરજવર મોડી રાતે થઇ રહી છે. ત્યારે વનવિભાગની ટીમે મોડી રાતે વાઘેલા ગામની સીમમાં જંગલી જાનવરની સગડ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં વનવિભાગના અધિકારી નિકુંજસિંહ પરમાર, આરએફઓ મેરભાઇ વગેરેએ જણાવ્યુકે હિંસક પશુના ફુટપ્રિન્ટ મેળવવામાં મુશ્કેલી છે. જરૂર જણાશે તો આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. બીજી તરફ વઢવાણ તાલુકામાં ગત વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનામાં દીપડો દેખાયો હતો હાલ વરસાદ પડતા દીપડાનું ચોક્કસ સ્થાન નક્કી કરવુ મુશ્કેલ બન્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નેલસુર ખાતે પૈસા બાબતે યુવકને ઘરે લઈ જઈ લાકડી,પથ્થરથી હુમલો હુમલાખોર પિતા - પુત્ર સામે પોલીસ ફરિયાદ
ગરબાડા
ગરબાડા તાલુકા ના નેલસુરનો હારૂનભાઇ મેડા તા ૨ ના રોજ મહાકાલી માતાના મંદિરે ગણપતિ બેસાડેલા...
भारत ने नागरिकों को तुरंत लेबनान छोड़ने को कहा:, अमेरिका-फ्रांस की जंग रोकने की अपील
भारत सरकार ने लेबनान में जंग जैसे हालातों को लेकर नई एडवाइजरी जारी की है। बेरूत स्थित भारतीय...
अयोध्या के राम मंदिर पर बनेगी डॉक्युमेंट्री, 500 साल का संघर्ष और बलिदान आएगा सामने
अयोध्या में बन रहे राम मंदिर के लिए हुए संघर्ष और बलिदान की कहानी को पर्दे पर दिखाने की तैयारी...
તળાજામાં પુત્રએ પિતાને ધમકી આપીને હુમલો કર્યો હોવાની રાવ
તળાજામાં પુત્રએ પિતાને ધમકી આપીને હુમલો કર્યો હોવાની રાવ
সোণাৰিত বৰবিহুৱা তথা টোকাৰী গীতৰ শিল্পী খগেন গগৈক জীৱনজোৰা শিল্পী সাধনা বঁটা প্ৰদান
সোণাৰি নূপুৰ ডান্স একাডেমীৰ দশম বাৰ্ষিক প্ৰতিষ্ঠা দিৱসটি আজি সোণাৰি ৰাজহুৱা প্ৰেক্ষাগৃহত অনুষ্ঠিত...