જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે.. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યા સંકુલ માં જન્માષ્મી પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ ની શરૂઆત માં ભગવાન શ્રી કૃષ્ણ ની આરતી કરવામાં આવી હતી. ત્યારે બાદ બાલ કાનુડા દ્વારા મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ ના અંતે ડી.જે.ના તાલ સાથે બાળકો ગરબે ઘૂમ્યા હતા. આ ઉજવણી માં ગુલાલ વડે એક બીજા ને રંગવા માં આવ્યા હતા. આ જન્માષ્ટમી પર્વ ની ખૂબ આનંદ ઉલ્લાસ સાથે ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંકુલ ના પ્રમુખ ડાયાભાઈ ચૌધરી, શ્રી આર્ટ્સ કોલેજ ના પ્રોફેસરો,શ્રી તપસ્વી વિદ્યાલય ના શિક્ષકો તેમજ સમગ્ર સંકુલ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. શાળા ના પ્રમુખ શ્રી એ સમગ્ર સંકુલ પરિવાર ને જન્માષ્ટમી પર્વ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Winter Session : संसद में गतिरोध, आज रास्ता निकालने की कोशिश | BJP Vs Congress | Rahul
Parliament Winter Session : संसद में गतिरोध, आज रास्ता निकालने की कोशिश | BJP Vs Congress | Rahul
36 साल बाद घर में न्यूजीलैंड से टेस्ट हारा भारत:पहली पारी में बैटर्स फ्लॉप रहे; सीरीज में 0-1 से पिछड़ा
भारतीय टीम को न्यूजीलैंड के खिलाफ बेंगलुरु टेस्ट में 8 विकेट की हार झेलनी पड़ी है। टीम 36 साल के...
शेख हसीना ने 15 साल की सत्ता गंवाई, 3 वजहें:आरक्षण पर फैसला, प्रदर्शनकारियों को गद्दार कहा, बंगाल के कसाई से तुलना की...60 दिन की कहानी
बांग्लादेश में शेख हसीना ने प्रधानमंत्री पद से इस्तीफा दे दिया है। वे देश छोड़कर भारत पहुंच चुकी...
🔸গোৰেশ্বৰৰ সমীপৰ ওদালগুৰি জিলাৰ পানেৰী সমষ্টিৰ জগন্নাথঝাৰ চুটিয়াপাৰাৰ ৰাইজে মেৰামতি কৰিলে পথ
🔸গোৰেশ্বৰৰ সমীপৰ ওদালগুৰি জিলাৰ পানেৰী সমষ্টিৰ জগন্নাথঝাৰ চুটিয়াপাৰাৰ ৰাইজে মেৰামতি কৰিলে পথ
শাৰদীয় দুৰ্গা পুজা ২৮ৰ পৰা ২অক্টোবৰলৈকে।ৰহাতো ব্যাপক প্ৰস্তুতি।দেৱীৰ গজত আগমন দোলাত গমন।
সমাগত শাৰদীয় দূৰ্গোৎসব,অহা ২৮চেপ্তম্বৰৰ পৰা ২অক্টোবৰ লৈকে অনুষ্ঠিত হব শাৰদীয় দুৰ্গা...