સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસ ધાત અંગેની ફરિયાદ 2023માં નોંધાઈ હતી. જેમાં રાજકોટના કોઠારિયાના સત્યમપાર્ક શેરીનં.3ના રહીશ રાજદીપ જગદીશભાઇ રૈયાણીની ધરપકડ કરાઇ હતી. તેઓએ સુરેન્દ્રનગર કોર્ટમાં 25 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમના પત્નીને 36 માસનો ગર્ભ હોઇ ગમે ત્યારે દાખલ કરવા પડે તેમ છે. તેમના પિતા પણ હ્રદય રોગથી પીડાય છે.આરોપી નિર્દોષ છે અને ફરિયાદી સાથે સમાધાનની વાત ચાલે છે. આથી જામીન મંજૂર કરવા દલીલ કરી હતી. જ્યારે સરકારી વકૂલ એમ.પી. સભાણીએ દલીલ કરી કે અમલદારે રજૂ કરેલા રિપોર્ટ ધ્યાને લેતા આરોપીના ઘરમાં અન્ય પુખ્ત વ્યક્તિઓ છે અને અરજદારના પત્નીના પિયર પક્ષે પણ દેખરેખ રાખી શકે તેવા વ્યક્તિ હાજર છે. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરેન્દ્રનગર સેસન્સ જજ પ્રતાપદાન એસ ગઢવીએ જામીન અરજી નામંજૂર કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દસાડા હત્યા કેસના જામીન પર છૂટેલા આરોપીએ આત્મહત્યા કરી
દસાડા હત્યા કેસના જામીન પર છૂટેલા આરોપીએ આત્મહત્યા કરી
१७ व १८ सप्टेंबर रोजी औरंगाबाद येथे महारोजगार मेळावा
- मंगलप्रभात लोढा, मंत्री, पर्यटन, कौशल्य विकास व उद्योजकता,महिला व बालविकास यांची औरंगाबादेत पत्रकार परिषदेत माहिती
औरंगाबाद:- दि.१६ स.(दीपक परेराव)मराठवाडा मुक्ती संग्राम दिनाचे निमित्ताने दिनांक १७ व १८ सप्टेंबर...
તરણેતરના લોકમેળોમાં ત્રણ દિવસ માટે રાજ્યના પશુપાલન ખાતા દ્વારા ભવ્ય પશુપ્રદર્શન હરીફાઇનું આયોજન કરાયું
સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. 18/9/23થી તા.20/9/2023...
प्रत्येक पंचायत में होगी बहुउद्देशीय सहकारी समिति* *केंद्रीय सहकारिता मंत्री शाह द्वारा देश की 10000 नई बहुउद्देशीय सहकारी समितियों का शुभारंभ*
भारत सरकार के केंद्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने बुधवार को "सहकार से समृद्धि" अभियान के...
પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ચર્ચા કરી, અનેક સમીક્ષા કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મંગળવારે સંરક્ષણ સહયોગ...