વઢવાણ 80 ફુટ રોડ ઘુઘરી પાર્ક સામે, શારદા સોસાયટી બાજુમાં રહેતા દુષ્યતસિંહ પ્રદ્યુમનસિંહ રાણા 26-8-2023ની રાતે કાર લઇને ઘર તરફ આવવા નીકળ્યા હતા. ત્યારે રોડ પર ભાવનગરના ચેતનસિંહ ભંડારી અને હરપાલસિંહ ચૌહાણ બંને બાઇક લઇને રસ્તા વચ્ચે ઉભા હતા. દુષ્યતસિંહે બાઇક સાઇડમાં લેવાનું કહેતા બંનેએ મારામારી કરી તથા મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે દુષ્યતસિંહ રાણાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ચેતનસિંહ ભંડારી, હરપાલસિંહ ચૌહાણ સામે ગુનો નોંધાયો છે.આ બનાવમાં બી-ડીવીઝન પોલીસે પણ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામના ચેતનસિંહ બનેસંગ ભંડારી અને ઉમરલા ગામના હરપાલ નારશીંગભાઈ ચૌહાણ સામે દારૂ પીધેલાનો ગુનો નોંધ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતમાં પાંચ દિવસીય હસ્તકલા ડિઝાઇન ડેવલોપમેન્ટ વર્કશોપ 'અગેટ ક્રાફટ'નો શુભારંભ
ખંભાતમાં ગુજરાત રાજ્ય હાથથાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી. દ્વારા પાંચ દિવસીય હસ્તકલા ડિઝાઇન...
gymloungeindia | Hindustani Bhauis coming to our GYMOPENING CEREMONY at Ahmedabadon 27th Nov, 2022.
gymloungeindia | Hindustani Bhauis coming to our GYMOPENING CEREMONY at Ahmedabadon 27th Nov, 2022.
હર્ષદ તેમજ નાવદ્રા વિસ્તારમાં માછીમારો ને દરિયો ના ખેડવા તંત્ર દ્વારા સુચના અપાય.
હર્ષદ તેમજ નાવદ્રા વિસ્તારમાં માછીમારો ને દરિયો ના ખેડવા તંત્ર દ્વારા સુચના અપાય.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે નજીવી બાબતમાં 2 વ્યક્તિની હત્યા,
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે નજીવી બાબતમાં 2 વ્યક્તિની હત્યા,