નાના અંકેવાળીયા ગામે મારામારી થઇ હતી. આ કેસનાં આરોપીને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નાના અંકેવાળીયા ગામે થોડા દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. આ અંગે નાના અંકેવાળીયા ગામનાં મુન્નાભાઇએ લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓનાં જણાવ્યા અનુસાર તેમનાં ગામનાં જ રાકેશભાઈ ગાળો બોલતા હતા. તો મુન્નાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં રાકેશભાઇએ ઉશ્કેરાઈ જઈ માર માર્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા લખતર પોલીસનાં જયદીપસિંહ ઝાલા અને અનિલસિંહ દ્વારા આરોપી રાકેશને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শদিয়াত চ্যুকাফা কাপ ২০২২ ৰ শুভাৰম্ভণি
শদিয়াত চ্যু কা ফা কাপ ২০২২ ৰ শুভাৰম্ভণি
અરવલ્લી જિલ્લાના મોડાસાથી જયઅંબે પદયાત્રા સંઘ અંબાજી જવાં માટે ભવ્ય પદયાત્રા નીકળી.
અરવલ્લી જિલ્લાના મોડાસાથી જયઅંબે પદયાત્રા સંઘ અંબાજી જવાં માટે ભવ્ય પદયાત્રા નીકળી. ...
হাজালপাৰাত মহাপুৰুষ শ্ৰীমন্তশঙ্কৰদেৱ নামধৰ্ম সমাজ অসমৰ বেতনা আঞ্চলিকৰ প্রাৰ্থনা সভা অনুষ্ঠিত
হাজালপাৰাত মহাপুৰুষ শ্ৰীমন্তশঙ্কৰদেৱ নামধৰ্ম সমাজ অসমৰ বেতনা আঞ্চলিকৰ প্রাৰ্থনা সভা অনুষ্ঠিত
कांग्रेस की सभाओं में भाषण से लेकर गांधी की हत्या तक, क्यों खुद को हिंदुओं का रक्षक मानता था नाथूराम गोडसे
नई दिल्ली, Nathuram Godse Birth Anniversary गांधी का हत्यारा, ये सुनते ही हमारे दिमाग में...