રાજકોટના આજીડેમ વિસ્તાર તેમજ લોધિકા વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી બાઇકોની ચોરી કરનાર બે શખ્સોને સુરેન્દ્રનગર એલસીબી ટીમે દબોચી લીધા હતા. અને ચોરી કરેલા 11 જેટલા બાઇકો સહિત રૂ. 1,32,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર એલસીબી ના પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સથી ચોરી જેવા ગુનાઓની તપાસ હાથ ધરી હતી. અને લાખણકા ગામના સાગરભાઇ રણછોડભાઈ જોગરાજીયા અને સંતોષભાઈ ઉર્ફે સુનિલભાઈ વીરજીભાઈ શેખને પકડીને પૂછપરછ કરી હતી. જેમાં તેઓએ રાજકોટના આજીડેમ વિસ્તાર અને લોધિકા વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી રૂ. 1,32,000ની કિંમતના 11 બાઇકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ તપાસમાં એલસીબી પીઆઈ વી.વી. ત્રિવેદી, પીએસઆઇ જી.એસ. સ્વામી, એએસઆઈ એમ.આર. રાજપરા અને બી.જે.અલગોતર અને કુલદીપભાઈ બોરીચા. કરસનભાઈ લોહ અને ભરતભાઈ સભાડ વગેરે બંને શખ્સોની ધરપકડ કરી હતી. અને આરોપીઓને ચોટીલા પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવી હતી.ચોટીલામાં વૃંદાવન સોસાયટીમાં મકાન નંબર 22માં રહેતા રમેશભાઈ રૂપાભાઈ સુરેલા ધંધો ડ્રાઇવિંગ ભાડાના મકાનમાં રહે છે. તેમનું બાઇક ઘરની બાજુમાં પાર્ક કરેલું હતું . પરંતુ રમેશભાઈ ઘરની બહાર નીકળતા બાઇક મળી આવેલું ન હતું. તેઓએ આજુબાજુ બાઇકની તપાસ કરતા મળી આવ્યું ન હતું. જ્યારે વૃંદાવન સોસાયટીથી થોડીક આગળ સંસ્કાર હોટલની પાછળ દેવેન્દ્રભાઈ ગોંડલીયાનું બાઇક ઘર પાસે, વાલજીભાઈ સરદારભાઈ સોલંકીનું બાઇક પાર્ક કરેલું કોઈ ઉઠાવી ગયું છે અને યોગીનગર ખિમોઈ હોટલ પાછળ રહેતા હીરાભાઈ ભીમજીભાઇ રબારીનું બાઇક અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધોરાજી મા લમ્પી વાયરસ ને સમગ્ર ગુજરાત રાજ્ય મા હાહાકાર મચાવ્યો છે
ધોરાજી મા લમ્પી વાયરસ ને સમગ્ર ગુજરાત રાજ્ય મા હાહાકાર મચાવ્યો છે
Garmin India | Press release dissemination | Fenix 7 Pro and Epix Pro Launch
Garmin India, a unit of Garmin Ltd. (NASDAQ: GRMN), is thrilled to announce the launch of two...
Himachal Political Crisis: 6 विधायक अयोग्य घोषित, 4 सीएम हाउस नहीं पहुंचे | Congress | BJP | AajTak
Himachal Political Crisis: 6 विधायक अयोग्य घोषित, 4 सीएम हाउस नहीं पहुंचे | Congress | BJP | AajTak
દહેગામમાં જાતિવાદ હત્યાના અનુસંધાનમાં વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ
#gandhinagar #gujarat
केरल नाव हादसे में अब तक 22 लोगों की मौत, रेस्क्यू में जुटा चेतक हेलीकॉप्टर; घटनास्थल पर जाएंगे CM विजयन
केरल में मलप्पुरम जिले में नाव पलटने से सात बच्चों समेत 22 लोगों की मौत हो चुकी हैं। इस हादसे पर...