દિયોદર તેમજ આજુબાજુ ના લોકોને હવે ટૂંક જ સમયમાં રેલ્વે ફાટકની મુશ્કેલી માંથી મુક્તિ મળવા જઈ રહી છે.આજ રોજ દિયોદર રેલ્વે ઓવર બ્રિજ ના ચાલુ કામ નું અધિકારીઓને સાથે રાખી જાત નિરીક્ષણ કરવા માટે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પહોંચ્યા હતા તેમજ જરૂરી સૂચનો કર્યા.હતાઆ પ્રસંગે વિભાગના અધિકારીઓ, પાર્ટીના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા.દિયોદર વાસીઓને નવરાત્રીમાં રેલવે ઓવરબ્રિજ શરૂ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરામાં એરંડાની 30 બોરીની ચોરી કરનાર 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
ધાનેરા ગંજ બજારમાંથી એરંડાની 30 બોરીની ચોરી કરનાર 2 શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. ધાનેરા ગંજ...
રજની પટેલ સાથે EXCLUSIVE વાતચીત @Sandesh News
રજની પટેલ સાથે EXCLUSIVE વાતચીત @Sandesh News
राजस्थान में BJP को हो सकता है बड़ा नुकसान, कांग्रेस कर सकती हैं 5 से 7 सीटों पर कमाल
राजस्थान में लोकसभा चुनाव का शोर थम चुका है और नतीजों का बेसब्री से इंतजार है। राजस्थान के...
ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી....
ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી....
🔸প্ৰমোদ বড়োৰ বিৰুদ্ধে ক্ষোভ ৰাইজৰ,পথ নিৰ্মাণত হেমাহিৰ অভিযোগ ওদালগুৰি জিলাৰ বৰনদীঝাৰত
🔸প্ৰমোদ বড়োৰ বিৰুদ্ধে ক্ষোভ ৰাইজৰ,পথ নিৰ্মাণত হেমাহিৰ অভিযোগ ওদালগুৰি জিলাৰ বৰনদীঝাৰত