દિયોદર તેમજ આજુબાજુ ના લોકોને હવે ટૂંક જ સમયમાં રેલ્વે ફાટકની મુશ્કેલી માંથી મુક્તિ મળવા જઈ રહી છે.આજ રોજ દિયોદર રેલ્વે ઓવર બ્રિજ ના ચાલુ કામ નું અધિકારીઓને સાથે રાખી જાત નિરીક્ષણ કરવા માટે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પહોંચ્યા હતા તેમજ જરૂરી સૂચનો કર્યા.હતાઆ પ્રસંગે વિભાગના અધિકારીઓ, પાર્ટીના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા.દિયોદર વાસીઓને નવરાત્રીમાં રેલવે ઓવરબ્રિજ શરૂ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुण्यात अवघ्या दहा वर्षाच्या मुलीचे अवयवदान अन् तिघांना जीवनदान
पुणे: रस्ता अपघातात जखमी झालेल्या अवघ्या दहा वर्षाच्या मुलीला पिंपरी चिंचवड येथील खासगी...
TECH NEWS :- 4K, 8K, HD का क्या होता है मतलब, टीवी देखने के एक्सपीरिएंस को कैसे बेहतर करती है ये तकनीक
4K 8K HD What Does It Mean टीवी देखना का एक्सपीरियंस अच्छा हो इसके लिए डिवाइस की पिक्चर क्वालिटी...
કલ્યાણપુર પંથકમાં લાંબા વિરામબાદ વરસાદી માહોલ; વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ
કલ્યાણપુર પંથકમાં ભારે વિરામ બાદ વરસાદી માહોલ
ભજનના ભીષ્મપિતા લક્ષ્મણ બાપુ બારોટ દ્વારા કરેલ વાત સાચી પડી તેમના જ મુખે સાંભળો બાપુએ શું કહ્યું
ભજનના ભીષ્મપિતા લક્ષ્મણ બાપુ બારોટ દ્વારા કરેલ વાત સાચી પડી તેમના જ મુખે સાંભળો બાપુએ શું કહ્યું