દિયોદર તેમજ આજુબાજુ ના લોકોને હવે ટૂંક જ સમયમાં રેલ્વે ફાટકની મુશ્કેલી માંથી મુક્તિ મળવા જઈ રહી છે.આજ રોજ દિયોદર રેલ્વે ઓવર બ્રિજ ના ચાલુ કામ નું અધિકારીઓને સાથે રાખી જાત નિરીક્ષણ કરવા માટે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પહોંચ્યા હતા તેમજ જરૂરી સૂચનો કર્યા.હતાઆ પ્રસંગે વિભાગના અધિકારીઓ, પાર્ટીના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા.દિયોદર વાસીઓને નવરાત્રીમાં રેલવે ઓવરબ્રિજ શરૂ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આમ આદમી સંગઠનની બેઠક યોજાઈ હોદ્દેદારોની વરણી કરાઈ
આજરોજ ખેડબ્રહ્મા ખાતે આમ આદમી પાર્ટીની સંગઠનની બેઠક યોજાઇ હતી જેમાં બીપીનભાઈ ગામેતી, જિલ્લા...
IPL 2023 में Delhi Capitals का हीरो बना सबसे बड़ा विलेन, Harbhajan Singh ने बताई इस टीम के फ्लॉप होनी की वजह
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। आईपीएल 2023 (IPL 2023) की सबसे असफल टीम दिल्ली...
ડીસામાં ખેતીની જમીનમાં પરવાનગી વગર બનાવેલી 10 દુકાનો આખરે સીલ કરાઈ
ડીસામાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી બનાવેલ દુકાનો સીલ...
જુના ડીસા ગામે કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો વરઘોડો..
ડીસા તાલુકાના જુના ડીસા ગામે કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો વરઘોડો..
ડીસા રૂરલ પોલીસે...