દિયોદર તેમજ આજુબાજુ ના લોકોને હવે ટૂંક જ સમયમાં રેલ્વે ફાટકની મુશ્કેલી માંથી મુક્તિ મળવા જઈ રહી છે.આજ રોજ દિયોદર રેલ્વે ઓવર બ્રિજ ના ચાલુ કામ નું અધિકારીઓને સાથે રાખી જાત નિરીક્ષણ કરવા માટે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પહોંચ્યા હતા તેમજ જરૂરી સૂચનો કર્યા.હતાઆ પ્રસંગે વિભાગના અધિકારીઓ, પાર્ટીના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા.દિયોદર વાસીઓને નવરાત્રીમાં રેલવે ઓવરબ્રિજ શરૂ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચૌટા ગામે પેટ્રોલ પમ્પમાંથી ઝેરી 5 ફૂટના કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
ચૌટા ગામે પેટ્રોલ પમ્પમાંથી ઝેરી 5 ફૂટના કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
Bihar Politics: 24 घंटे में बदलेगी बिहार की तस्वीर, BJP ने बुलाई MP-MLA की मीटिंग | Nitish Kumar
Bihar Politics: 24 घंटे में बदलेगी बिहार की तस्वीर, BJP ने बुलाई MP-MLA की मीटिंग | Nitish Kumar
जनगणना में जुटाए जाएंगे सटीक आंकड़े, डाटा जुटाने के तरीके में होगा बड़ा बदलाव
नई दिल्ली, इस बार की जनगणना में लोगों के सामाजिक-आर्थिक स्थिति के सटीक डाटा जुटाए जाएंगे। भारत के...
સપ્તાહિક રાશિફળઃ આ રાશિના જાતકોના સારા દિવસો 3 ઓક્ટોબરથી શરૂ થશે, આવનારા 7 દિવસ છે વરદાન સમાન, વાંચો સાપ્તાહિક રાશિફળ
વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે. ગ્રહો અને નક્ષત્રોની ગતિ...
ડીસા આખોલ ચાર રસ્તા પર રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યા
ડીસા આખોલ ચાર રસ્તા પર રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યા