દિયોદર તેમજ આજુબાજુ ના લોકોને હવે ટૂંક જ સમયમાં રેલ્વે ફાટકની મુશ્કેલી માંથી મુક્તિ મળવા જઈ રહી છે.આજ રોજ દિયોદર રેલ્વે ઓવર બ્રિજ ના ચાલુ કામ નું અધિકારીઓને સાથે રાખી જાત નિરીક્ષણ કરવા માટે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પહોંચ્યા હતા તેમજ જરૂરી સૂચનો કર્યા.હતાઆ પ્રસંગે વિભાગના અધિકારીઓ, પાર્ટીના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા.દિયોદર વાસીઓને નવરાત્રીમાં રેલવે ઓવરબ્રિજ શરૂ કરવામાં આવશે.