દિયોદર તેમજ આજુબાજુ ના લોકોને હવે ટૂંક જ સમયમાં રેલ્વે ફાટકની મુશ્કેલી માંથી મુક્તિ મળવા જઈ રહી છે.આજ રોજ દિયોદર રેલ્વે ઓવર બ્રિજ ના ચાલુ કામ નું અધિકારીઓને સાથે રાખી જાત નિરીક્ષણ કરવા માટે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પહોંચ્યા હતા તેમજ જરૂરી સૂચનો કર્યા.હતાઆ પ્રસંગે વિભાગના અધિકારીઓ, પાર્ટીના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા.દિયોદર વાસીઓને નવરાત્રીમાં રેલવે ઓવરબ્રિજ શરૂ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীত চুপাৰভাইজাৰৰ বাবে প্ৰশিক্ষণ কাৰ্যসূচী অনুষ্ঠিত
মাজুলীৰ অতিৰিক্ত উপায়ুক্ত শ্ৰীযুত বিপুল কুমাৰ দাসে আগন্তুক অৰুণোদয় মাহৰ সন্দৰ্ভত সকলো...
જુનાડીસામા સેવા વસ્તીમાં મીઠાઈ વિતરણ
જુનાડીસા સેવા વસ્તીમાં મીઠાઈ વિતરણ કરવામાં આવી,
સનાતનની સમાજના પવિત્ર તહેવાર દિવાળી તેમજ નવા...
આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું .
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું .