દિયોદર તેમજ આજુબાજુ ના લોકોને હવે ટૂંક જ સમયમાં રેલ્વે ફાટકની મુશ્કેલી માંથી મુક્તિ મળવા જઈ રહી છે.આજ રોજ દિયોદર રેલ્વે ઓવર બ્રિજ ના ચાલુ કામ નું અધિકારીઓને સાથે રાખી જાત નિરીક્ષણ કરવા માટે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પહોંચ્યા હતા તેમજ જરૂરી સૂચનો કર્યા.હતાઆ પ્રસંગે વિભાગના અધિકારીઓ, પાર્ટીના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા.દિયોદર વાસીઓને નવરાત્રીમાં રેલવે ઓવરબ્રિજ શરૂ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વઢવાણ મહાજન પાંજરાપોળમાં 22 વાછરડા લમ્પી રોગ અંતર્ગત જણાતા પશુ દવાખાનાની ટીમ દ્વારા  સારવાર કરાઈ 
 
                      વઢવાણ મહાજન પાંજરાપોળમાં 750થી વધુ ગૌવશં આશરો લઇ રહ્યા છે. જેમાં 22 વાછરડા લમ્પીરોગ અંતર્ગત...
                  
   भास्कर जाधवांना जिल्हा व अतिरिक्त सत्र न्यायालयाकडून अंतरिम अटकपूर्व जामीन मंजूर 
 
                      कुडाळ मालवण मतदार संघाचे आमदार वैभव नाईक यांचे विरुद्ध दि १८ ऑक्टोबर रोजी लाचलुचपत प्रतिबंधक...
                  
   Karnataka: पूर्व मंत्री जनार्दन रेड्डी और उनकी पत्नी की संपत्तियों की होगी कुर्की, विशेष अदालत ने दी अनुमति 
 
                      बेंगलुरु,  बेंगलुरु की एक विशेष अदालत ने बेल्लारी में अवैध लौह अयस्क खनन घोटाले में आरोपित...
                  
   
  
  
 