(રાહુલ પ્રજાપતિ) ખેડ હાઈસ્કૂલના માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે સેવા આપનાર હસમુખભાઈ બી.પટેલની સાબરકાંઠા જિલ્લાના માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે. હાલમાં તેઓ આચાર્ય તરીકે નાંદોજ હાઇસ્કુલ, નાંદોજ, તા. ભિલોડામાં આચાર્ય તરીકે પસંદગી પામ્યા છે. તેઓ શિક્ષણ યાત્રામાં કાર્યકાળ દરમિયાન ગુજરાતી વિષયમાં તજજ્ઞ (RP, KRP) બાયસેગમાં ઓનલાઇન લેશન, દીક્ષા QR કોડમાં કામગીરી ,સર્વે શિક્ષા માં ધો-9-10માં પુસ્તકમાં લેખક તરીકે અને સ્ટેટ રિસોર્સ ગ્રુપ વગેરે જગ્યા એ ઉત્તમ કામગીરીના ફલિતાર્થ રૂપે આજે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IT Sector के इन शेयरों में निवेशकों को मिल सकता है तगड़ा मुनाफा, 31 फीसद तक मिल सकता है रिटर्न
नई दिल्ली,बिजनेस डेस्क: लोग अपनी संपत्ति को कम टाइम में ज्यादा बढ़ाने के लिए शेयर बाजार में...
#Bhavnagar | સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો | Divyang News
#Bhavnagar | સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો | Divyang News
লোক সংস্কৃতিৰ সাধক ভদ্ৰেশ্বৰ চুতীয়াৰ কাব্য সংকলন
‘প্ৰেম পোহৰ শব্দ’ উন্মোচন
আজন্ম লোক-সংস্কৃতিৰ সাধক, সমাজ সংগঠক, বিশিষ্ট সাংস্কৃতিককৰ্মী, আজীৱন শিক্ষাব্ৰতী, মৰাণৰ সমীপৰ...
তিনিচুকীয়াৰ ডুমডুমাত চাৰি অনলাইন ক্ৰিকেট জোৱাৰীক আটক আৰক্ষীৰ
IPL আৰম্ভ হোৱাৰ পূৰ্ৱেই তিনিচুকীয়াত জিলা আৰক্ষী অধীক্ষক দেৱজিৎ দেউৰীৰ নিৰ্দেশত চলিছে অনলাইন...
અરવિંદ કેજરીવાલનો મોટો દાવો, સુરતની 12માંથી 7 સીટ પાક્કી
અરવિંદ કેજરીવાલનો મોટો દાવો, સુરતની 12માંથી 7 સીટ પાક્કી