(રાહુલ પ્રજાપતિ) ખેડ હાઈસ્કૂલના માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે સેવા આપનાર હસમુખભાઈ બી.પટેલની સાબરકાંઠા જિલ્લાના માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે. હાલમાં તેઓ આચાર્ય તરીકે નાંદોજ હાઇસ્કુલ, નાંદોજ, તા. ભિલોડામાં આચાર્ય તરીકે પસંદગી પામ્યા છે. તેઓ શિક્ષણ યાત્રામાં કાર્યકાળ દરમિયાન ગુજરાતી વિષયમાં તજજ્ઞ (RP, KRP) બાયસેગમાં ઓનલાઇન લેશન, દીક્ષા QR કોડમાં કામગીરી ,સર્વે શિક્ષા માં ધો-9-10માં પુસ્તકમાં લેખક તરીકે અને સ્ટેટ રિસોર્સ ગ્રુપ વગેરે જગ્યા એ ઉત્તમ કામગીરીના ફલિતાર્થ રૂપે આજે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાલેજ ખાતે ચાલીસાની ઉજવણી કરવામાં આવી.
હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ...
મહુવાના નૈપ ગામમાં બાબા રામદેવપીર મહારાજની 35 મો પાટ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી..
મહુવાના નૈપ ગામમાં બાબા રામદેવપીર મહારાજની 35 મો પાટ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી..
भुयारी गटार योजनेचा पैसा पुढाऱ्यांच्या खिशात; भ्रष्टाचार निर्मूलन समितीचा आरोप@india report
भुयारी गटार योजनेचा पैसा पुढाऱ्यांच्या खिशात; भ्रष्टाचार निर्मूलन समितीचा आरोप@india report
Ratan Tata Death News: रतन टाटा के निधन से देश में शोक की लहर, PM Modi ने जताया दुख | Mumbai
Ratan Tata Death News: रतन टाटा के निधन से देश में शोक की लहर, PM Modi ने जताया दुख | Mumbai
तंजानिया से जयशंकर ने चीन पर साधा निशाना, कहा- दोहन करने वाली आर्थिकी नहीं है भारत
तंजानिया के दार-अस-सलाम में चीन पर निशाना साधते हुए विदेश मंत्री एस. जयशंकर ने कहा कि कुछ देशों...