દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના જશપુરીયા નજીક બાઇક સ્લીપ ખાતાં યુવકનું મોત
પાલનપુર-આબુ હાઇવે ઉપર જશપુરીયાના પાટિયા નજીક બાઇક સ્લીપ થઇ જતાં ચાલકનું મોત થયું હતુ. આ અંગે...
NDTV Madhya Pradesh Chhattisgarh Launch Event LIVE | भरोसे का विस्तार, अब मध्यप्रदेश-छत्तीसगढ़ से भी
NDTV Madhya Pradesh Chhattisgarh Launch Event LIVE | भरोसे का विस्तार, अब मध्यप्रदेश-छत्तीसगढ़ से भी
ધાનેરાની અનેક મેડીકલોમા નશીલી દવાઓનો ચાલતો કાળો કારોબાર,
ધાનેરામાં ઠેર ઠેર મેડિકલ સ્ટોર્સ અને મેડિકલ એજન્સીઓની હાટડીઓ જોવા મળી રહી છે.આ મેડીકલવાળાઓ અને...
महाराष्ट्र विधानसभा के स्पीकर राहुल नार्वेकर होंगे:आज विपक्ष के 115 विधायक शपथ लेंगे; कल शिवसेना UBT ने वॉकआउट किया था
महाराष्ट्र विधानसभा के विशेष सत्र का आज दूसरा दिन है। आज विपक्ष के बाकी 115 विधायक शपथ लेंगे। इन...