દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કરેડા ગામના પાટીયે બંધ દુકાનોના તાળા ફંફોળતો શખ્સ ઝડપાયો
કરેડા ગામના પાટીયે બંધ દુકાનોના તાળા ફંફોળતો શખ્સ ઝડપાયો
મેતાસરમાં ફરતી અસ્થિર મગજની મહિલાને પાટડી અભયમ ટીમને સોંપાઈ
પાટડીના મેતાસર ગામે અસ્થિર મગજની આશરે ચાલીસ વર્ષની મહિલા ફરતી હોવાનું જાણવા મળતા મેતાસર ગામના...
मुंबईतील मणी भवन ही वास्तू धोक्यात | Mumbai
मुंबईतील मणी भवन ही वास्तू धोक्यात | Mumbai
ছিপাঝাৰ উন্নয়ন খণ্ড কাৰ্যালয় চৌহদত এটা ২৫ লাখ টকীয়া ভূতবঙলা
ভূত বঙলাত পৰিণত হ'ল এটা ২৫ লাখ টকীয়া গৃহ।
খোদ উন্নয়ন খণ্ড বিষয়াৰ কাৰ্যালয় চৌহদতেই সাত-আঠ...