દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शराब ठेके को लूटने में साथी बदमाश को कनवास पुलिस ने पकड़ा
कोटा. कनवास थाना क्षेत्र में पिछले दिनों हुई शराब ठेके लूट की वारदात का खुलासा करते हुए साथी को...
जम्मू-कश्मीर के किश्तावाड़ में स्पेशल फोर्सेस का जवान शहीद:3 घायल, एनकाउंटर जारी
जम्मू-कश्मीर के किश्तवाड़ में आतंकियों के साथ मुठभेड़ में 2पैरा स्पेशल फोर्सेस के जेसीओ राकेश...
चिपळुणातील आंबेडकरी पक्ष, संघटनांच्या पदाधिकाऱ्यांनी रामदास आठवलेंच्या वक्तव्याचा केला निषेध
चिपळूण : केंद्रीय सामाजिक न्याय राज्यमंत्री ना. रामदास आठवले यांनी विश्वरत्न डॉ. बाबासाहेब...
AAP નેતા શ્રી Samat Gadhvi પંચાયત અને VCE ગેરંટી બાબતે | LIVE | Aam Aadmi Party Gujarat
AAP નેતા શ્રી Samat Gadhvi પંચાયત અને VCE ગેરંટી બાબતે | LIVE | Aam Aadmi Party Gujarat