દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भरधाव वेगाने जाणाऱ्या बाईकच्या चाकात अडकलं वानर...
उत्तर प्रदेश: रस्त्यावरुन भरधाव वेगाने जाणाऱ्या दुचाकीच्या पुढील चाकामध्ये एक वानर अडकल्याचा...
SC की लाइव स्ट्रीमिंग की ट्रांसक्रिप्ट भारतीय भाषाओं में होगी उपलब्ध, अपनी भाषा में जानें कैसे होता है न्याय
नई दिल्ली। सुप्रीम कोर्ट धीरे धीरे जनता तक सीधी पहुंच बनाने में जुटा हुआ है। संविधान...
জাতীয় যুৱ শক্তিৰ ৰাজ্যিক আৰক্ষী দায়বদ্ধতা কাৰ্যালয়ত অভিযোগ দাখিল
জাতীয় যুৱ শক্তিৰ ৰাজ্যিক আৰক্ষী দায়বদ্ধতা কাৰ্যালয়ত অভিযোগ দাখিল
દાહોદના શ્રીરામ કો ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા નોટબુકનું વેચાણ
દાહોદના શ્રીરામ કો ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા નોટબુકનું વેચાણ
વડોદરા ના છાણી વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવતા AAP ના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો
વડોદરા ના છાણી વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવતા AAP ના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો