દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi North East Election: Kanhaiya Kumar और Manoj Tiwari किसे चुनेगी जनता देखिए चौपाल | AajTak News
Delhi North East Election: Kanhaiya Kumar और Manoj Tiwari किसे चुनेगी जनता देखिए चौपाल | AajTak News
MCN NEWS| रक्षाबंधनाच्या पूर्वसंध्येला वैजापूर येथे शालेय विद्यार्थीनींनी पोलिसांना बांधल्या राख्या
MCN NEWS| रक्षाबंधनाच्या पूर्वसंध्येला वैजापूर येथे शालेय विद्यार्थीनींनी पोलिसांना बांधल्या राख्या
মৰাণত পিয়লি।নগৰ নামঘৰৰ সোনালী জয়ন্তী।অনুষ্ঠানৰ।আজিৰে।পৰা।শুভাৰম্ভ
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰৰ বিষয়াৰ কাৰ্য্যালয়ৰ অন্তৰ্গত মৰাণ পিয়লি নগৰত পিয়লি নগৰ নামঘৰৰ...
કોની હશે શિવસેના શિંદે કે ઠાકરે? દાખલ કરાયેલી અરજીઓ પર બંધારણીય બેંચ નિર્ણય કરશે
મહારાષ્ટ્રના રાજકીય સંઘર્ષ સાથે જોડાયેલા મોટા સમાચાર છે કે સીએમ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ...