દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP का अनोखा विरोध प्रदर्शन, Kejriwal का मास्क पहनकर विधानसभा पहुंचे नेता | Saurabh Bhardwaj
AAP का अनोखा विरोध प्रदर्शन, Kejriwal का मास्क पहनकर विधानसभा पहुंचे नेता | Saurabh Bhardwaj
છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા કેસમાં 5 શખસ સામે ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર બસ સ્ટેશન રોડ આઇટીઆઈ સામે મંગળવારે ધોળા દિવસે છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરાઈ...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
DEESA // ડીસા માં 22 વર્ષીય યુવતીએ શરૂ કરી એક કદમ સનાતન ધર્મ પાઠશાળા, બાળકોને નાનપણથી જ આપે છે ધર્મ અને સંસ્કાર ની સમજણ..
પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ થી આપણે ભારતીય સંસ્કૃતિને બચાવવા અને બાળકોમાં નાનપણથી જ...
ધોળી ધજા ડેમમાં 15 વર્ષનો બાળક રમતા રમતા ડૂબી ગયો
સુરેન્દ્રનગર શહેરમાં નર્મદા કેનાલ તેમજ ડેમમાં ડૂબવાના અનેક બનાવો અવારનવાર સામે આવે છે અનેક લોકો...