દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माहिती सेवा समितीच्या माध्यमातून पुढील काळात एक लाख झाडे लावण्याचा संकल्प ...चंद्रकांत वारघडे
माहिती सेवा समितीच्या माध्यमातून पुढील काळात एक लाख झाडे लावण्याचा संकल्प ...चंद्रकांत वारघडे
महाराष्ट्र में पिछले 24 घंटों में कोविड के 1,189 नए मामले
महाराष्ट्र में पिछले 24 घंटों में COVID19 के 1,189 नए मामले सामने आए, 1529 मरीज़ ठीक हुए और 2...
ओम बिरला फिर बन सकते हैं लोकसभा स्पीकर,12 बजे स्पीकर पद के लिए होगा नामांकन
सूत्रों के हवाले से बड़ी खबर
ओम बिरला फिर बन सकते हैं लोकसभा स्पीकर
...
मोदी ने इजराइली प्रधानमंत्री नेतन्याहू से फोन पर बात की:पश्चिम एशिया में तनाव कम करने को कहा
इजराइल के प्रधानमंत्री बेंजामिन नेतन्याहू ने प्रधानमंत्री नरेंद्र मोदी को फोन किया। मोदी ने X पर...