દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
धनगरपुरा येथील नागरिक एका महिन्यापासून पाण्यापासून वंचित
धनगरपुरा येथील नागरिक एका महिन्यापासून पाण्यापासून वंचित
बूंदी में भारी बारिश के साथ सड़कों और कॉलोनी में दिखा पानी का जलजला , सब जगह पानी का कब्जा
बूंदी में भारी बारिश के साथ सड़कों और कॉलोनी में दिखा पानी का जलजला , सब जगह पानी का कब्जा
Pakistan के हिंगलाज माता मन्दिर पहुंचे श्रद्धालुओं ने बताया क्यों है इतनी मान्यता? (BBC Hindi)
Pakistan के हिंगलाज माता मन्दिर पहुंचे श्रद्धालुओं ने बताया क्यों है इतनी मान्यता? (BBC Hindi)
धक्कादायक! किरकोळ कारणावरुन रक्ताच्या थारोळ्यात चिमुकल्यासह बापाचा खून...
कोल्हापूर: कोल्हापूर जिल्ह्यातील धक्कादायक प्रकार समोर आला आहे. नात्यातील वादाचा वचपा काढण्यासाठी...
સાબરકાંઠા જિલ્લામાં 33 મો માર્ગ સલામતી સપ્તાહ ઉજવાયો
સાબરકાંઠા જિલ્લામાં ૩૩મો માર્ગ સલામતી સપ્તાહ ઉજવાયો
સમગ્ર સાબરકાંઠા...