દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી મુલાકાતે પહોંચ્યા
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી મુલાકાતે પહોંચ્યા
জোনাইৰ কাৰচাং গাঁৱত এটা বনৰীয়া বান্দৰৰ মুক্ত বিচৰণ
জোনাইৰ কাৰচাং গাঁৱত এটা বনৰীয়া বান্দৰৰ মুক্ত বিচৰণ
BANASKANTHA # ભાજપ સરકારની ગુજરાતની ગૌરવ યાત્રા નો આજે ડીસા ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ
BANASKANTHA # ભાજપ સરકારની ગુજરાતની ગૌરવ યાત્રા નો આજે ડીસા ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ
৩০ খন বিচনাযুক্ত চিকিৎসালয়লৈ উন্নীত কৰা হ’ব দুমুনিচকী ৰাজ্যিক
চিকিৎসালয়___দিলীপ শইকীয়া
দুমুনিচকী ৰাজ্যিক চিকিৎসালয় ৩০ খন বিচনাযুক্ত চিকিৎসালয়লৈ উন্নীত কৰা হ’ব__এই মন্তব্য সাংসদ...