દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Farmers Protest:प्रदर्शनकारी किसान की मौत पर Sarwan Singh Pandher का पंजाब सरकार पर बड़ा बयान
Farmers Protest:प्रदर्शनकारी किसान की मौत पर Sarwan Singh Pandher का पंजाब सरकार पर बड़ा बयान
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં થી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં થી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા
ગોધરા : L.C.Bએ કાકણપુરના ફાર્મ હાઉસમાં ₹ ૫૦૦ના દરની ડુપ્લીકેટ ચલણની નોટો તૈયાર કરી રહેલા અમદાવાદના બે ભેજાબાજોને દબોચી લેતા ભારે ચકચાર.!!
◆ બહુચર્ચિત બિલ્ડર હરીશ વણઝારા અને લુણાવાડાના મીનેન્દ્ર પગીના આમંત્રણમાં
◆ ગોધરા L.C.Bએ...