દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जसदेर तालाब से निकाली जाएगी जलकुंभी
बाड़मेर. जसदेर धाम स्थित तालाब से मृत मछलियां बाहर निकालकर निस्तारित करवा दी गई है। रविवार से...
ગરબાડા વિધાનસભા ની બેઠક માટે કોંગ્રેસ ના ઉમેદવાર ચંદ્રિકાબેન બારીયા એ ઉમેદવારી નોંધાવી
ગરબાડા વિધાનસભા ની બેઠક માટે કોંગ્રેસ ના ઉમેદવાર ચંદ્રિકાબેન બારીયા એ ઉમેદવારી નોંધાવી
Apple लाया नया Ai टूल, ChatGPT की तरह प्रॉम्प्ट के जरिए कर सकेंगे Image Editing
Apple एक नए एआई इमेज टूल का अनावरण किया है जो यूजर्स को संपादन सॉफ्टवेयर को छुए बिना भी अपनी...
ઘોઘા કન્યાશાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ઘોઘા કન્યાશાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
পশ্চিম বৰাগাৱ শ্বহীদ স্মাৰক উদ্যাণৰ নিৰ্মীয়মাণ কাম পৰিদৰ্শনু মুখ্যমন্ত্ৰীৰ
পশ্চিম বৰাগাৱঁ শ্বহীদ স্মাৰক উদ্যাণৰ নিৰ্মীয়মাণ কাম পৰিদৰ্শনু মুখ্যমন্ত্ৰীৰ