દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
किसान आन्दोलन के बीच Rakesh Tikait का बड़ा बयान आया सामने, सरकार को दी ये खुलेआम चुनौती !
किसान आन्दोलन के बीच Rakesh Tikait का बड़ा बयान आया सामने, सरकार को दी ये खुलेआम चुनौती !
Delhi News: क्रिकेटर से नटरवर लाल बने Mrinak Singh ने कई लोगों को लगाया चूना | Delhi Police
Delhi News: क्रिकेटर से नटरवर लाल बने Mrinak Singh ने कई लोगों को लगाया चूना | Delhi Police
આરોપીની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલ ખાતે પોલીસે મોકલી આપ્યો
આરોપીની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલ ખાતે પોલીસે મોકલી આપ્યો
राज्याचे कृषी मंत्री अब्दुल सत्तार यांचा परभणी जिल्हा दौरा
परभणी, दि.22 : महाराष्ट्र राज्याचे कृषी मंत्री अब्दुल सत्तार हे दि. 23 व 24 सप्टेंबर, 2022 रोजी...
સિહોર ટાણા રોડ પર ફાયરિંગ બટ વિસ્તાર પર પ્રતિબંધ
સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક...