વઢવાણ લાલજી મહારાજની જગ્યાના સંત ગોપાલદાસજી મહારાજ ગત 27-7-23ના સોમવારે સાંકેતવાસ થયા હતા.તેમની ઇચ્છાથી તેમના પરીવારે તેમન અગ્નિસંસ્કાર જન્મ ભૂમિમાં કરાયો હતો.તેમની યાદમાં ધર્મસભા અને ભોજન પ્રસાદનુ આયોજન કરાયુ હતુ.આથી વઢવાણ લાલજી મહારાજની જગ્યાના ધર્મ સભા યોજાતા સંતો ઉપસ્થિત રહ્યા હતા.બાદમાં ભોજનપ્રસાદનું પણ આયોજન કરાતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি মহাপুৰুষ শ্ৰীমন্তশঙ্কৰদেৱৰ তিৰোভাৱ তিথি
আজি মহাপুৰুষ শ্ৰীমন্তশঙ্কৰদেৱৰ তিৰোভাৱ তিথি৷ৰাজ্যৰ প্ৰায়ভাগ নামঘৰ সত্ৰতে ভক্তিৰসত উথপথপ পৰিবেশে...
સિહોર શહેરમાં અંગદાન પ્રવુતિઓ માં જોડાવા હાંકલ કરી
સિહોરના વરિષ્ટ અગ્રણી શિક્ષક પર્યાવરણ પ્રેમી માનવતાવાદી સેવાભાવી રાજકીય અગ્રણી...
Sehat Talk with Isha Bhatia Sanan S2, Ep9: Understanding PMS [पीरियड्स से पहले गुस्सा क्यों आता है?]
Sehat Talk with Isha Bhatia Sanan S2, Ep9: Understanding PMS [पीरियड्स से पहले गुस्सा क्यों आता है?]
જૂનાગઢની આશાદિપ ફાઉન્ડેશનના
મનોરોગીઓને 30,000 દિવડા બનાવવા કંપનીએ
ઓર્ડર આપ્યો
માનસિક રોગીઓ દિવડા બનાવી પોતાના અને અન્યના
જીવનમાં પ્રકાશ રેલાવશે
જૂનાગઢની આશાદિપ ચેરીટેબલ...