વઢવાણ લાલજી મહારાજની જગ્યાના સંત ગોપાલદાસજી મહારાજ ગત 27-7-23ના સોમવારે સાંકેતવાસ થયા હતા.તેમની ઇચ્છાથી તેમના પરીવારે તેમન અગ્નિસંસ્કાર જન્મ ભૂમિમાં કરાયો હતો.તેમની યાદમાં ધર્મસભા અને ભોજન પ્રસાદનુ આયોજન કરાયુ હતુ.આથી વઢવાણ લાલજી મહારાજની જગ્યાના ધર્મ સભા યોજાતા સંતો ઉપસ્થિત રહ્યા હતા.બાદમાં ભોજનપ્રસાદનું પણ આયોજન કરાતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हर घर तिरंगा, घर घर तिरंगा" अभियानाच्या निमित्ताने नवी मुंबईत पोलिसांनी बाईक रॅली
हर घर तिरंगा, घर घर तिरंगा" अभियानाच्या निमित्ताने नवी मुंबईत पोलिसांनी बाईक रॅली
ડીસામાં ભવ્ય યોગ મહોત્સવ સંપન્ન
ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા ચાર દિવસીય યોગ મહોત્સવ રંગેચંગે સંપન્ન...
અમદાવાદ મણિનગર : કાકરિયા ઈકા ક્લબ હિન્દી ફિલ્મ ની સ્ટાઈલ થી યુવક ચડી ગયો હતો ભર બપોરે મોબાઈલ ટાવર પર
અમદાવાદ મણિનગર : કાકરિયા ઈકા ક્લબ હિન્દી ફિલ્મ ની સ્ટાઈલ થી યુવક ચડી ગયો હતો ભર બપોરે મોબાઈલ ટાવર પર
Twin Tower वाली जगह पर मंदिर बनेगी या नई बिल्डिंग? या फिर कोर्ट में जा सकता है मामला!
Twin Tower गिरने के बाद अब मामला इस बातको लेकर तूल पकड़ रहा है कि ट्विन टावर वाले जगह पर अब क्या...
हरीश चौधरी होंगे कांग्रेस के अगले मुख्यमंत्री चेहरे, जाट राजनीति के बनेंगे पुरोधा !
राजस्थान में कांग्रेस जब जब सत्ता में आई है ...तो जाट वोटर्स की भूमिका बड़ी रही है और यही वजह है...