વઢવાણ લાલજી મહારાજની જગ્યાના સંત ગોપાલદાસજી મહારાજ ગત 27-7-23ના સોમવારે સાંકેતવાસ થયા હતા.તેમની ઇચ્છાથી તેમના પરીવારે તેમન અગ્નિસંસ્કાર જન્મ ભૂમિમાં કરાયો હતો.તેમની યાદમાં ધર્મસભા અને ભોજન પ્રસાદનુ આયોજન કરાયુ હતુ.આથી વઢવાણ લાલજી મહારાજની જગ્યાના ધર્મ સભા યોજાતા સંતો ઉપસ્થિત રહ્યા હતા.બાદમાં ભોજનપ્રસાદનું પણ આયોજન કરાતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি অসমবাসী সকলৰ লগতে মৰাণ স্থিত J..D. Health Care Centre(ভিগেন ইণ্ডিয়াত )বিশ্ব কৰ্মা পূজা অনুস্থিত হয়
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰ বিষয়া কাৰ্য্যালয়ৰ অন্তৰ্গত ৩৭ নং ৰাষ্ট্ৰীয় ঘাই পথৰ সমীপত অৱস্থিত...
મુંબઈના ગઠિયાએ નાણાં લીધા બાદ માલ ન મોકલતા ફરિયાદ.
ખંભાતના કંસારી ગામે મૂળ સુરતના શિવમ મનસુખ ડેડાણીયા રહે છે.કિસ્મત ટ્રેડર્સના નામથી સોપારી તેમજ...
Air India अपने नेटवर्क में जोड़ रहा 500 नए विमान, 1000 से ज्यादा पदों पर करेगा भर्ती
नई दिल्ली, बिजनेस डेस्क। टाटा समूह के स्वामित्व वाली एयरलाइन एयर इंडिया आने वाले समय में...