ચોટીલાથી ઝરીયા મહાદેવ રોડ ઉપર આવેલા નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અનક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે ખોડીયાર આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરીને ભવ્ય અનક્ષેત્ર નું ખોડીયાર આશ્રમ મહંત બ્રહ્મચારી બાપુ તેમ સેવક ગણના સહયોગથી હરિહરના નાદ સાથે અનક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે અનક્ષેત્રમાં એક મહિના દરમિયાન હજારો ભક્તો મહાપ્રસાદનો લાભ લેતાં હોય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં અનકુટ ધરાવવામાં આવ્યો હતો
ભાવ ભગત સે કોઇ શરણાગત આવે સંતતી સંપત્તી ભરપૂર પાવે સિહોરના રેલવે સ્ટેશન વિસ્તારમાં ગણેશ ઉત્સવમાં...
बूंदी जिले में भीषण गर्मी से उपचार के दौरान हुई मृत्यु
बूंदी जिले में भीषण गर्मी से उपचार के दौरान हुई मृत्यु
अहमदाबाद : एरपोर्ट रोड सरदरनगर में खूनी खेल खेला गया, इस कारण कल 26को सरदारमगर बंद का एलान कियागया
अहमदाबाद : एरपोर्ट रोड सरदरनगर में खूनी खेल खेला गया, इस कारण कल 26को सरदारमगर बंद का एलान कियागया
दिल्ली की जामिया यूनिवर्सिटी में 2 गुटों के बीच झड़प:चश्मदीद स्टूडेंट बोला- फिलीस्तीन जिंदाबाद के नारे लगे,
दिल्ली के जामिया मिल्लिया इस्लामिया यूनिवर्सिटी में मंगलवार को दिवाली के कार्यक्रम के दौरान दो...