ચોટીલાથી ઝરીયા મહાદેવ રોડ ઉપર આવેલા નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અનક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે ખોડીયાર આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરીને ભવ્ય અનક્ષેત્ર નું ખોડીયાર આશ્રમ મહંત બ્રહ્મચારી બાપુ તેમ સેવક ગણના સહયોગથી હરિહરના નાદ સાથે અનક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે અનક્ષેત્રમાં એક મહિના દરમિયાન હજારો ભક્તો મહાપ્રસાદનો લાભ લેતાં હોય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા દક્ષિણ પોલીસની ટીમે ચાઇના દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
આગામી ઉત્તરાયણ પર્વ ને લઈ અત્યારથી જ લોકો પતંગ ચગાવવાની શરૂઆત કરી નાખી છે ત્યારે ઉતરાણ પર્વ...
Gujarat Election 2022 | ઉનાઈથી ગૌરવ યાત્રાનો પ્રારંભ | amit shah | Gujarat News
Gujarat Election 2022 | ઉનાઈથી ગૌરવ યાત્રાનો પ્રારંભ | amit shah | Gujarat News
ભીલડી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો
ભીલડી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો
जनसुनवाई के दौरान लोकसभा अध्यक्ष ओम बिरला को बताई समस्या, समाधान का दिया आश्वासन।
नमाना लोकसभा अध्यक्ष ओम बिरला को क्षेत्रीय समस्याओं से कराया अवगत, धनातरी के पूर्व सरपंच...