ચોટીલાથી ઝરીયા મહાદેવ રોડ ઉપર આવેલા નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અનક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે ખોડીયાર આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરીને ભવ્ય અનક્ષેત્ર નું ખોડીયાર આશ્રમ મહંત બ્રહ્મચારી બાપુ તેમ સેવક ગણના સહયોગથી હરિહરના નાદ સાથે અનક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે અનક્ષેત્રમાં એક મહિના દરમિયાન હજારો ભક્તો મહાપ્રસાદનો લાભ લેતાં હોય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર જાતેજ સાફસફાઈ કરી લોકોને સ્વછતા અભિયાનનો સુંદર સંદેશ આપ્યો
ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર જાતેજ સાફસફાઈ કરી લોકોને સ્વછતા અભિયાનનો સુંદર સંદેશ આપ્યો
PORBANDAR જખૌ નજીક ભારતીય જળસીમામાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું 14-09-2022
PORBANDAR જખૌ નજીક ભારતીય જળસીમામાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું 14-09-2022
Royal Enfield ने नवंबर के महीने में लगाई कुल 13 प्रतिशत की छलांग, बिकी 80,251 यूनि़ट्स
रॉयल एनफील्ड ने नवंबर 2023 में कुल 80251 यूनि़ट्स की सेल की है जिसमें कुल 13 प्रतिशत की बढ़ोतरी...
सिद्धिविनायक गणेश मंडळाच्या वतीने विजेत्यांना पारितोषिक चे वाटप
हिंगोली सार्वजनिक गणेश मंडळाच्यावतीने विविध स्पर्धेतील विजेत्यांचा मान्यवरांच्या उपस्थितीत...
દાહોદ - રળિયાતી ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી ને માર માર્યો....
દાહોદ તાલુકાના રળીયાતી ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી એકે એક વ્યક્તિને લોખંડની પાઈપ વડે તેમજ...