ચોટીલાથી ઝરીયા મહાદેવ રોડ ઉપર આવેલા નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અનક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે ખોડીયાર આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરીને ભવ્ય અનક્ષેત્ર નું ખોડીયાર આશ્રમ મહંત બ્રહ્મચારી બાપુ તેમ સેવક ગણના સહયોગથી હરિહરના નાદ સાથે અનક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે અનક્ષેત્રમાં એક મહિના દરમિયાન હજારો ભક્તો મહાપ્રસાદનો લાભ લેતાં હોય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#Girsomnath | ઉના મામલતદાર ઓફિસના મહેસુલ કર્મચારીઓ હડતાલ પર | Divyang News
#Girsomnath | ઉના મામલતદાર ઓફિસના મહેસુલ કર્મચારીઓ હડતાલ પર | Divyang News
ಬೆಂಗಳೂರಿನ ಎಂಜಿ ರಸ್ತೆಯಲ್ಲಿ ಜಯ ಕರ್ನಾಟಕ ಜನಪರ ವೇದಿಕೆಯ ಸದಸ್ಯರು "ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವ'ವನ್ನು ಸಂಭ್ರಮದಿಂದ ಆಚರಿಸಿದರು.
ನವೆಂಬರ್ 1, 2024
ಬೆಂಗಳೂರಿನ ಎಂಜಿ ರಸ್ತೆಯಲ್ಲಿ ಜಯ ಕರ್ನಾಟಕ ಜನಪರ ವೇದಿಕೆಯ ಸದಸ್ಯರು "ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವ'ವನ್ನು...
पुराने राजीव गांधी नगर में डॉक्टर के 8 मंजिला निर्माणाधीन होस्टल से गिरकर युवक की मौत
शहर के पुराने राजीव गांधी नगर इलाके में एक आठ मंजिला निर्माणाधीन होस्टल मैं फर्नीचर काम करते समय...
બલદાણા ગામે મકાનમાંથી 52 તોલા સોનાની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તથા ગ્રામીણ વિસ્તારોમાં ચોરીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે ખાસ...