ચોટીલાથી ઝરીયા મહાદેવ રોડ ઉપર આવેલા નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અનક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે ખોડીયાર આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરીને ભવ્ય અનક્ષેત્ર નું ખોડીયાર આશ્રમ મહંત બ્રહ્મચારી બાપુ તેમ સેવક ગણના સહયોગથી હરિહરના નાદ સાથે અનક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે અનક્ષેત્રમાં એક મહિના દરમિયાન હજારો ભક્તો મહાપ્રસાદનો લાભ લેતાં હોય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ વીંછીયા રોડ ઉપર ખુલ્લા મેદાન ની અંદર ચાર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો
જસદણ વીંછીયા રોડ ઉપર ચાર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થાનોનાશ કરવામાં આવ્યો
કરોડોનો રસ્તો સેકન્ડોમાં ઊખડ્યો... જનતા સાથે મજાક ?#up #viralvideo #roadvideo
કરોડોનો રસ્તો સેકન્ડોમાં ઊખડ્યો... જનતા સાથે મજાક ?#up #viralvideo #roadvideo
Barmer: बारिश के बाद बाड़मेर कृषि मंडी व सिणधरी चौराहे पर पानी का भराव, जिम्मेदार कौन?
Barmer: बारिश के बाद बाड़मेर कृषि मंडी व सिणधरी चौराहे पर पानी का भराव, जिम्मेदार कौन?
Surat: આઝાદીનાં ૭૫ માં વર્ષ અમૃત મહોત્સવની કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા સાથે ઉજવણી
Surat: આઝાદીનાં ૭૫ માં વર્ષ અમૃત મહોત્સવની કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા સાથે ઉજવણી
દિયોદર ના ગોલવી ગામે નાઈ સમાજની ક્રિકેટ ટુર્નામેટ યોજાઈ
દિયોદર ના ગોલવી ગામે યોજાઈ નાઈ સમાજની ક્રિકેટ ટુર્નામેટ
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના...