ચોટીલાથી ઝરીયા મહાદેવ રોડ ઉપર આવેલા નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અનક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે ખોડીયાર આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરીને ભવ્ય અનક્ષેત્ર નું ખોડીયાર આશ્રમ મહંત બ્રહ્મચારી બાપુ તેમ સેવક ગણના સહયોગથી હરિહરના નાદ સાથે અનક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે અનક્ષેત્રમાં એક મહિના દરમિયાન હજારો ભક્તો મહાપ્રસાદનો લાભ લેતાં હોય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલ્લભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો ડી.વાય.એસ.પી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
વલ્લભીપુર તાલુકાના નવાગામ (લો) ગામે પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...
फिरोजाबाद में एक पुलिसकर्मी ने खाने की थाली हाथ में लेकर पुलिस मुख्यालय के सामने जमकर हंगामा किया
उत्तर प्रदेश के फिरोजाबाद में एक पुलिसकर्मी ने खाने की थाली हाथ में लेकर पुलिस मुख्यालय के सामने...
કોંગ્રેસના સાંકેતિક ગુજરાત બંધને કઠલાલ, કપડવંજમાં આંશિક પ્રતિસાદ.
મોંઘવારી તથા બેકારી અને બેરોજગારીથી અને પ્રજાને લગતી સમસ્યાઓને ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ...
Ferrari और Lamborghini देने वाले शहर में थमी वाहनों की रफ्तार, केवल 30 KMPH की स्पीड पर दौड़ सकेंगी गाड़ियां
इटली के 4 लाख आबादी वाले शहर बोलोग्ना में फेरारी और लेम्बोर्गिनी जैसी स्पोर्ट्स कार बनाई गई हैं।...
ছিপাঝাৰত বয়স জালিয়াতিৰে লাট মণ্ডলৰ চাকৰি
ছিপাঝাৰ ৰাজহ চক্ৰ বিষয়া কাৰ্যালয়ৰ লাট মণ্ডলৰ ব্যাপক জালিয়াতি ৷লাট মণ্ডল গৰাকীয়ে বয়স জালিয়তিৰে...