ચોટીલાથી ઝરીયા મહાદેવ રોડ ઉપર આવેલા નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અનક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે ખોડીયાર આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરીને ભવ્ય અનક્ષેત્ર નું ખોડીયાર આશ્રમ મહંત બ્રહ્મચારી બાપુ તેમ સેવક ગણના સહયોગથી હરિહરના નાદ સાથે અનક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે અનક્ષેત્રમાં એક મહિના દરમિયાન હજારો ભક્તો મહાપ્રસાદનો લાભ લેતાં હોય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाइक पर सवार होकर आए बदमाशों ने फायरिंग कर युवक के पैर में गोली मार दी देखिए पूरी खबर
राह चलते युवक पर बदमाशों ने किया फायर, पैर में
लगी गोली, जयपुर रैफर, रामगंजमण्डी (कोटा)...
વાઘોડિયા લો-પ્રેશર સિસ્ટમ સક્રીય બનતા ત્રણ દિવસ વરસાદ સાથે ચક્રવાતની આગાહી
વાઘોડિયા લો-પ્રેશર સિસ્ટમ સક્રીય બનતા ત્રણ દિવસ વરસાદ સાથે ચક્રવાતની આગાહી
કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગતિ શક્તિ માળખાનાં અમલીકરણ માટે રેલવેની જમીનને લાંબા ગાળાના ભાડાપટ્ટા પર આપવા અંગેની નીતિને મંજૂરી.
કાર્ગો સંબંધિત પ્રવૃત્તિઓ, સરકારી ઉપયોગિતાઓ અને રેલવેનાં વિશિષ્ટ ઉપયોગ
આગામી પાંચ વર્ષમાં 300...
CM Kejriwal Arrested: सीएम केजरीवाल की गिरफ्तारी पर बोली AAP, सड़क से कोर्ट तक लड़ेंगे लड़ाई
CM Kejriwal Arrested: सीएम केजरीवाल की गिरफ्तारी पर बोली AAP, सड़क से कोर्ट तक लड़ेंगे लड़ाई