ચોટીલાથી ઝરીયા મહાદેવ રોડ ઉપર આવેલા નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અનક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે ખોડીયાર આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરીને ભવ્ય અનક્ષેત્ર નું ખોડીયાર આશ્રમ મહંત બ્રહ્મચારી બાપુ તેમ સેવક ગણના સહયોગથી હરિહરના નાદ સાથે અનક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે અનક્ષેત્રમાં એક મહિના દરમિયાન હજારો ભક્તો મહાપ્રસાદનો લાભ લેતાં હોય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দশম স্থান লাভ কৰা ৰজতৰ কাষত শিক্ষামন্ত্ৰী
আজি ফলাফলত দশম স্থান লাভ কৰা গোগামুখৰ ক্ৰিচ কিং হাইস্কুলৰ ছাত্ৰ ৰজত ঘোষৰ ঘৰত শিক্ষামন্ত্ৰী ডাঃ...
মৰাণৰ ট্ৰেফিক পইণ্টত পথত পথ দুৰ্ঘটনা, কথমপি প্ৰাণ ৰক্ষা বাইক আৰেহীৰ
মৰাণৰ ট্ৰেফিক পইণ্টত পথত পথ দুৰ্ঘটনা, কথমপি প্ৰাণ ৰক্ষা বাইক আৰেহীৰ
એલસીબી પશ્ચિમ રેલવે પોલીસે ત્રણ લાખથી વધુનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો...
એલસીબી પશ્ચિમ રેલવે પોલીસે ત્રણ લાખથી વધુનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો...
મહેમદાવાદ; શેઠ,જે,એચ સોનાવાલા હાઈ સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન
મહેમદાવાદ; શેઠ,જે,એચ સોનાવાલા હાઈ સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન
राष्ट्रवादीचे अतुल वांदिले यांनी दिला रास्ता रोको आंदोलनाचा ईशारा.
नंदोरी ते कोरा रस्त्यांचे बांधकाम तात्काळ सुरू करा अन्यथा राष्ट्रवादी काँग्रेस पार्टी द्वारा...