લીંબડી તાલુકાના એક ગામમાં રહેતો બળદેવ નારાયણભાઈ પરમાર મજૂરી કામ કરતો હતો. રજા અને વાર તહેવારે બળદેવ પરમાર વતન આવતો હતો. બળદેવ જ્યારે પણ રજા પર ઘરે આવતો ત્યારે પાડોશમાં રહેતી યુવતીના ઘરે જતો હતો. યુવતી પણ બળદેવના ઘરે આવતી જતી હતી. દોઢેક વર્ષ પહેલાંની એક રાતે યુવતી અને તેના દાદી સૂતા હતા તે રૂમમાં બળદેવ પ્રવેશ્યો હતો. યુવતીનું મોઢું બંધ કરી મારી નાખવાની ધમકી આપી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.બનાવના વીસેક દિવસ પછી બળદેવના માતા મનુબેન પરમાર યુવતીને ઘરે આવી તેને ઘરકામ કરવા માટે બોલાવી ગયા હતા. પાડોશીના નાતે યુવતી બળદેવના ઘરે કામ કરવા ગઈ હતી. યુવતી ધાબા ઉપર કામ કરી રહી હતી ત્યારે બળદેવે તેને પકડી લીધી હતી. માતા-પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી બળદેવે ફરીવાર યુવતી પર દુષ્કર્મ કર્યું હતું. પંદરેક દિવસ પહેલાં યુવતીની તબિયત લથડતા હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. તપાસ બાદ ડોક્ટરે યુવતી ગર્ભવતી હોવાની વાત કરી હતી. ત્યારબાદ યુવતીએ પરિવારજનોને સઘળી હકીકત અંગે વાત કરી હતી. અવારનવાર દુષ્કર્મ કરી યુવતીને ગર્ભવતી બનાવનાર બળદેવ પરમાર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৰিমাখা আঞ্চলিক সাহিত্য সভাৰ আজীৱন সভ্য সন্মিলন সম্পন্ন
সাহিত্য হৈছে এটা জাতিৰ মেৰুদণ্ড স্বৰুপ ৷ সাহিত্যৰ মাজেদি এটা জাতিৰ অতীত, বৰ্তমান তথা ইয়াৰ ঐতিহ্য...
Spreading wrong information about Manish Sisodia's property valuation is incorrect-AAP
Addressing a press conference held at the Aam Aadmi Party's media office, State Working President...
સુરેન્દ્રનગર ના શિવાજી પાર્કમાં રહેતા યુવાને ડિપ્રેશનમાં આવી અને પોતાની જિંદગીને દાવમાં મૂકી અને ધોળીધજા ડેમમાં પડતુ મૂકી અને આત્મહત્યા કરી લીધી
સુરેન્દ્રનગરના શિવાજી પાર્કમાં રહેતા એક યુવકે ડીપ્રેશનના કારણે ધોળીધજા ડેમમાં ઝંપલાવી આત્મહત્યા...
રાજ્યની નગરપાલિકાઓમાં ભરતી -સેવાની શરતો - નિયમો ઘડવામાં થતો વિલંબ અટકાવી વધુ ઝડપ લાવવા જાહેર જનતા પાસેથી વાંધા સૂચનાઓ મંગાવવાની જોગવાઈ રદ કરાઈ : શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયા
ગુજરાત નગરપાલિકા (સુધારા) વિધેયક- 2022 ગુજરાતની વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર*
*********...