ધાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેતા પ્રેમી પંખીડા બે દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. જોકે આજે આ બંનેની લાશ હળવદ તાલુકાના રણમલપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી છે.ધાંગધ્રા તાલુકાના યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોય અને સમાજ એક નહીં થવા દે તેવા ડરને લઈ બે દિવસ પહેલા બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે, પરિવારજનો પણ આ બંનેની શોધખોળ કરી રહ્યા હોય. તેવામાં આજે આ બંને પ્રેમી યુગલના હાથે દુપટ્ટો બાંધેલી લાશ હળવદ તાલુકાના રણમલપુર પાસેથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.ત્યારે આ બનાવને પગલે કેનાલ કાંઠે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સાથે જ આ બનાવની જાણ પરિવારજનોને કરતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને હાલ બંને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ:ભડલી ગામે જુગાર રમતા 9 લોકો સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, રૂ.80,200નો મુદ્દામાલ જપ્ત
જસદણ:ભડલી ગામે જુગાર રમતા 9 લોકો સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, રૂ.80,200નો મુદ્દામાલ જપ્ત
नागोठणे येथील रिलायन्स प्रकल्पग्रस्तांना लवकरच न्याय मिळणार:भीमराव आंबेडकर
रायगड जिल्ह्यातील बहुचर्चित असलेल्या नागोठणे येथील रिलायन्स प्रकल्पग्रस्तांना लवकरच न्याय...
শিৱসাগৰত ১৪৪ ধাৰাৰ অধীনত নিষেধাজ্ঞা
শিৱসাগৰত ১৪৪ ধাৰাৰ অধীনত নিষেধাজ্ঞা
শিৱসাগৰ জিলাত শান্তি -শৃংখলাৰ পৰিস্থিতি বিঘ্নিত হোৱাৰ...