ધાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેતા પ્રેમી પંખીડા બે દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. જોકે આજે આ બંનેની લાશ હળવદ તાલુકાના રણમલપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી છે.ધાંગધ્રા તાલુકાના યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોય અને સમાજ એક નહીં થવા દે તેવા ડરને લઈ બે દિવસ પહેલા બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે, પરિવારજનો પણ આ બંનેની શોધખોળ કરી રહ્યા હોય. તેવામાં આજે આ બંને પ્રેમી યુગલના હાથે દુપટ્ટો બાંધેલી લાશ હળવદ તાલુકાના રણમલપુર પાસેથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.ત્યારે આ બનાવને પગલે કેનાલ કાંઠે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સાથે જ આ બનાવની જાણ પરિવારજનોને કરતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને હાલ બંને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'राजस्थान के मुखिया का ध्यान अपनी कुर्सी बचाने पर है', कांग्रेस की अंदरूनी कलह को लेकर केंद्रीय मंत्री का बयान
जयपुर, राजस्थान में चल रही कांग्रेस की अंदरूनी कलह को लेकर केंद्रीय मंत्री गजेंद्र सिंह...
ગરીબોને મળતા સસ્તા અનાજને બારોબાર સગેવગે કરનાર ઈસમને શહેરકોટડા પોલીસ ટીમે ઝડપી પાડ્યો, #aiv
ગરીબોને મળતા સસ્તા અનાજને બારોબાર સગેવગે કરનાર ઈસમને શહેરકોટડા પોલીસ ટીમે ઝડપી પાડ્યો, #aiv
गुजरात चुनाव में बढ़ गई कांग्रेस की चुनौती, राहुल गांधी की होगी एंट्री
गुजरात में होने वाले विधानसभा चुनाव के लिए लगभग सभी राजनीतिक दलों ने अपनी पूरी ताकत झोंक दी है,...
રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ ધારા સભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા કામરેજ તાલુકામાં ₹.5.83 કરોડના ખર્ચે તૈયાર થનાર 5 રસ્તાઓની ખાત મુહુર્ત વિધી કરવામાં આવી
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે કામરેજ તાલુકાના ગામોમાં રૂ.૫.૮૩ કરોડના ખર્ચે ૫...