ધાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેતા પ્રેમી પંખીડા બે દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. જોકે આજે આ બંનેની લાશ હળવદ તાલુકાના રણમલપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી છે.ધાંગધ્રા તાલુકાના યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોય અને સમાજ એક નહીં થવા દે તેવા ડરને લઈ બે દિવસ પહેલા બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે, પરિવારજનો પણ આ બંનેની શોધખોળ કરી રહ્યા હોય. તેવામાં આજે આ બંને પ્રેમી યુગલના હાથે દુપટ્ટો બાંધેલી લાશ હળવદ તાલુકાના રણમલપુર પાસેથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.ત્યારે આ બનાવને પગલે કેનાલ કાંઠે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સાથે જ આ બનાવની જાણ પરિવારજનોને કરતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને હાલ બંને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रज्वल रेवन्ना के भाई सूरज पर लगा सनसनीखेज आरोप, अब FIR दर्ज
कर्नाटक के चर्चित सेक्स स्कैंडल में एक नया मोड़ आ गया है. इस मामले में आरोपी जेडीएस नेता एचडी...
AAJTAK 2 | PM MODI के दान वाले VIRAL VIDEO की सच्चाई जानिये... | AT2 VIDEO
AAJTAK 2 | PM MODI के दान वाले VIRAL VIDEO की सच्चाई जानिये... | AT2 VIDEO
टॉयलेट में फोन यूज करना खतरनाक, अगर आप हैं इसके आदि तो तुरंत कर दें बंद
टॉयलेट में स्मार्टफोन इस्तेमाल करना गंदी आदत हैं। ऐसा करना कई मायनों में सेहत के लिए नुकसानदायक...
खान विभाग द्वारा ई-रवन्ना दुरुपयोग पर बड़ी कार्रवाई, डूंगरपुर के दो खानधारकों को 19.68 करोड़ रुपये से अधिक के शास्ति नोटिस जारी
जयपुर। खान विभाग ने औचक निरीक्षण के दौरान डूंगरपुर जिले में अलग-अलग स्थानों पर खनिज मेसेनरी स्टोन...
બનાસકાંઠા: દિયોદર ગોદા નજીક નર્મદા કેનાલ માં સામુહિક આપઘાતની ઘટના
બનાસકાંઠા: દિયોદર ગોદા નજીક નર્મદા કેનાલ માં સામુહિક આપઘાતની ઘટના