આઝાદી કા અમૃત મહોત્સવ"ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા સમગ્ર દેશમાં 9થી 31 ઓગસ્ટ દરમિયાન "મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે પાટડી ધારાસભ્ય પી.કે.પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો કાર્યક્રમ પાટડી તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ ધવલ પટેલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન વિપુલભાઈ મેરાણી, અગ્રણી દિલીપભાઈ પટેલ, જેસંગભાઈ ચાવડા, સોનાજી ઠાકોર, પાટડી પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા, મામલતદાર પ્રીતિ મોઢવાડિયા, તાલુકા વિકાસ અધિકારી દક્ષા શાહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાથીયા ચેરિટેબલ ટ્રસ્ટ અને જયમાડી શ્રીનિધિ ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવ અભિયાન ...
સાથીયા ચેરિટેબલ ટ્રસ્ટ અને જયમાડી શ્રીનિધિ ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવ અભિયાન ...
રાજપુર ગામે 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન નીપજયું #zeenewsgujaratilive,#vtvnews
રાજપુર ગામે 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન નીપજયું #zeenewsgujaratilive,#vtvnews
नन्द के घर आनन्द भयो नन्दोत्सव में महिलाओं ने किया भक्तिनृत्य
बड़ा बाजार में स्थित सनातन धर्म सत्संग भवन में गुरु कृपा ग्रुप के तत्वावधान में नन्दोत्सव का भव्य...
કઠલાલ તાલુકાના છીપડી પાટિયા થી તોરણા પાટિયા સુધીના રોડનું પેચ વર્ક શરૂ કરાયું.
કઠલાલ પંથકમાં પાછલા દિવસોમાં અતિશય ભારે વરસાદ પડતા કેટલાક રોડમાં ખાડા પડી જવા જેવી પરિસ્થિતિ બની...
Gadhada|| કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં બંધનું એલાન કરાયું #news #congress #monghvari #botad
Gadhada|| કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં બંધનું એલાન કરાયું #news #congress #monghvari #botad