આઝાદી કા અમૃત મહોત્સવ"ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા સમગ્ર દેશમાં 9થી 31 ઓગસ્ટ દરમિયાન "મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે પાટડી ધારાસભ્ય પી.કે.પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો કાર્યક્રમ પાટડી તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ ધવલ પટેલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન વિપુલભાઈ મેરાણી, અગ્રણી દિલીપભાઈ પટેલ, જેસંગભાઈ ચાવડા, સોનાજી ઠાકોર, પાટડી પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા, મામલતદાર પ્રીતિ મોઢવાડિયા, તાલુકા વિકાસ અધિકારી દક્ષા શાહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANASKATHA NEWS : ડીસામાં વરસાદને લઈ ખેડૂતોને ખેતીપાકમાં મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો
BANASKATHA NEWS : ડીસામાં વરસાદને લઈ ખેડૂતોને ખેતીપાકમાં મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો
સાંતલપુર : એસટી બસમાંથી 20 કિલો માંસ સાથે એક ઈસમની પોલીસે ધરપકડ કરી | SatyaNirbhay News Channel
સાંતલપુર : એસટી બસમાંથી 20 કિલો માંસ સાથે એક ઈસમની પોલીસે ધરપકડ કરી | SatyaNirbhay News Channel
Entairtemnent Buzz Live: मणिपुर हिंसा शर्म की बात है-Jaya Bachchan,Urfi Javed ने लोगों को दी ये सलाह
Entairtemnent Buzz Live: कोइ हुआ Ranveer Singh के लुक का दीवाना,,,तो Urfi Javed ने लोगों को दी ये...
Baloda Bazar Violence: छत्तीसगढ़ के बलौदा बाजार में बवाल, क्या था कारण? कलेक्टर ऑफिस में आगजनी-पथराव
Baloda Bazar Violence: छत्तीसगढ़ के बलौदा बाजार में बवाल, क्या था कारण? कलेक्टर ऑफिस में आगजनी-पथराव
બોટાદ ના પાળીયાદ રોડ ખાતે બોટાદ જિલ્લા કાઢી ક્ષત્રિય સમાજ નુ સ્નેહમિલન યોજાયું,
બોટાદ ના પાળીયાદ રોડ ખાતે બોટાદ જિલ્લા કાઢી ક્ષત્રિય સમાજ નુ સ્નેહમિલન યોજાયું,