આઝાદી કા અમૃત મહોત્સવ"ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા સમગ્ર દેશમાં 9થી 31 ઓગસ્ટ દરમિયાન "મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે પાટડી ધારાસભ્ય પી.કે.પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો કાર્યક્રમ પાટડી તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ ધવલ પટેલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન વિપુલભાઈ મેરાણી, અગ્રણી દિલીપભાઈ પટેલ, જેસંગભાઈ ચાવડા, સોનાજી ઠાકોર, પાટડી પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા, મામલતદાર પ્રીતિ મોઢવાડિયા, તાલુકા વિકાસ અધિકારી દક્ષા શાહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ દવાખાનું નનસાડ ગામે પહોચ્યું 
 
                      કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ દવાખાનું નનસાડ ગામે પહોચ્યું
                  
   Mehsana : બ્રિજ બેસી જવાથી યુવાન પટકાયો  | MantavyaNews 
 
                      Mehsana : બ્રિજ બેસી જવાથી યુવાન પટકાયો | MantavyaNews
                  
   ફતેપુરા તાલુકામાં છેલ્લા ચાર દિવસ થી બેવડી ૠતુનો અનુભવ. 
 
                      ફતેપુરા તાલુકામાં છેલ્લા ચાર દિવસ થી બેવડી ૠતુનો અનુભવ થઈ રહ્યો છે. તાલુકામાં સવારથી ગરમીનું...
                  
   પૂર્વ મુખ્યમંત્રી સ્વ. બળવંતરાય મહેતાની પુણ્યતિથિ નિમિત્તે સ્મારક પર કાર્યક્રમ યોજાયો | SWATANTRA TV 
 
                      પૂર્વ મુખ્યમંત્રી સ્વ. બળવંતરાય મહેતાની પુણ્યતિથિ નિમિત્તે સ્મારક પર કાર્યક્રમ યોજાયો | SWATANTRA TV
                  
   વલસાડ છીપવાડ ઘરનાળામાં રસ્તો મરામત કરવામાં આવ્યો  
 
                      વલસાડ છીપવાડ ગરનાળામા પુર ના કારણે  રસ્તો બિસ્માર ગયો હતો આ  રસ્તા પરથી ૪૦ ગામના લોકો...
                  
   
  
  
  
   
   
   
  