આઝાદી કા અમૃત મહોત્સવ"ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા સમગ્ર દેશમાં 9થી 31 ઓગસ્ટ દરમિયાન "મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે પાટડી ધારાસભ્ય પી.કે.પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો કાર્યક્રમ પાટડી તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ ધવલ પટેલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન વિપુલભાઈ મેરાણી, અગ્રણી દિલીપભાઈ પટેલ, જેસંગભાઈ ચાવડા, સોનાજી ઠાકોર, પાટડી પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા, મામલતદાર પ્રીતિ મોઢવાડિયા, તાલુકા વિકાસ અધિકારી દક્ષા શાહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰি পৌৰসভাৰ উদ্যোগত ত্ৰিৰংগা যাত্ৰা কাৰ্যসূচী
সোণাৰি পৌৰসভাৰ উদ্যোগত ত্ৰিৰংগা যাত্ৰা কাৰ্যসূচী।
সোণাৰি পৌৰসভাৰ উদ্যোগত ত্ৰিৰংগা যাত্ৰা...
गाड़ी जैसी खूबियों के साथ Yamaha लाई यह Scooter, जानें कीमत
दो पहिया वाहन निर्माता Yamaha की ओर से कई बेहतरीन बाइक्स और स्कूटर को ऑफर किया जाता है।...
बोथी शिवारात रानडुकराच्या हल्ल्यात महिलेचा मृत्यू, ऐन दिवाळीतच बोथी गावावर शोककळा
बोथी शिवारात रानडुकराच्या हल्ल्यात महिलेचा मृत्यू, ऐन दिवाळीतच बोथी गावावर शोककळा
સરકારની વિકાસની વાતો પોકળ:મેઘરજના બાઠીવાડા ગામે પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓ કાદવ કીચડ વાળા રસ્તે થઈ અભ્યાસ માટે જવા મજબૂર
એક તરફ તંત્ર દ્વારા સુવિધા સભર શિક્ષણની વાતો થઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ઘણા એવા ગામો છે...
વલભીપુર પ્રગટેશ્વર મંદિર ખાતેથી શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શંભુનાથજી એ બાઈક રેલી યોજી
વલભીપુર પ્રગટેશ્વર મંદિર ખાતેથી શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શંભુનાથજી એ બાઈક રેલી યોજી