મૂળી તાલુકાનાં ખંપાળીયા ગામે થોડા દિવસ પહેલા ચોરી અને નુંકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.આ બનાવમાં પોલીસે ચાર આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા ચકચાર ફેલાઇ છે.મૂળી તાલુકામાં ચોરી મારામારી ,દારૂ ઝડપાવાનાં બનાવો ખુબજ બની રહ્યા છે. ત્યારે મૂળીનાં ખંપાળીયા ગામે ગત તા.13 ઓગસ્ટનાં રોજ રાત્રીનાં સમયે સરલા અને થાન સૌની યોજના લાઇન 1 અને 2નાં લોકેશન નંબર 27 અને 28 વિજથાંભલા જમીન દોસ્ત કરી અન્ય બે વિજપોલને વ્યાપક માત્રામાં નુકશાન કર્યાની આઇ પી સી 427મુંજબ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેથી મૂળી પોલીસનાં પી એસ આઇ ડી.ડી.ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્રારા તપાસ હાથ ધરી ખંપાળીયા ગામનાં મહેશભાઇ જીવણભાઇ બાવળીયા, વિપુલભાઇ જગાભાઇ સારદિયા, લાલાભાઇ હેમુભાઇ બાવળીયા તેમજ જયેશભાઇ મેરૂભાઇ ઝેઝરીયાની ધરપકડ કરી પુછ પરછ કરતા કબુલ્યુ હતુકે તેઓએ પાણીનાં કેરબા મુકવા માટે એંગલોની ચોરી કરવા પ્રયાસ કર્યો હતો અને થાંભલા પડી જતા ગભરાઇ ગયા હતા જેથી પોલીસે નુકશાન કરવા અને ચોરીનાં પ્રયાસની કલમ ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2 | SEEMA HAIDER ने देश में CAA लागू होने पर जताई खुशी, PM MODI को कहा शुक्रिया | AT2
AAJTAK 2 | SEEMA HAIDER ने देश में CAA लागू होने पर जताई खुशी, PM MODI को कहा शुक्रिया | AT2
Parliament Security Breach: आरोपी नीलम की भाभी ने बताया आखिर नीलम ने क्यों दिया घटना को अंजाम
Parliament Security Breach: आरोपी नीलम की भाभी ने बताया आखिर नीलम ने क्यों दिया घटना को अंजाम
ખંભાત અર્બન હેલ્થ સેન્ટર યોજાયેલ કેમ્પમાં ૬૦ દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લીધો.
ખંભાત અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ સિવિલ હોસ્પિટલ પેટલાદના સંયુક્ત...
તળાજા તાલુકાના 11 ગામોમાં ધારાસભ્ય કનુભાઈ બારૈયાનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો
તળાજા તાલુકાના 11 ગામોમાં ધારાસભ્ય કનુભાઈ બારૈયાનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો
5 મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 'વન-કવચ'નું લોકાર્પણ કરાશે..
5 મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રી...