સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ વીરા હોટેલ સામે રહેતા અને બિલ્ડરનો વ્યવસાય કરતા કલ્પેશ છોટાલાલ શાહએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, તેઓને હિતેન્દ્ર ઉર્ફે હિતેષ બજરંગ ભગવાનજીભાઈ નાયકપરાએ મારવેલ રોજ નામના બિલ્ડિંગમાં ઓફિસે બોલાવ્યા હતા. અને બાંધકામના રૂ. 50,00,000 આપવાના હતા તે હવે હું નહીં આપું અને બીજા રૂ. 50,00,000 આપવા પડશે તેમ કહી દબાણકર્તા કલ્પેશભાઈ શાહે કહ્યું કે મારે પૈસા લેવાના છે તમે શેના માગો છો. તેમ કહેતા હિતેષભાઈ બજરંગ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી.પૈસાની વ્યવસ્થા નહીં કરે તો બાર બોરના લાઇસન્સવાળા હથિયારથી ભડાકે દઇ મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત હિતેષભાઈ બજરંગે પોતાના હાથમાં તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી કલ્પેશભાઈના બરડામાં એક ઘા માર્યો હતો. અને કલ્પેશભાઇના દીકરા મેઘ વચ્ચે છોડાવવા પડતા તેને પણ જમણા હાથે કોણી ઉપર તલવારનો ઊંડો ઘા મારી બંનેને સામાન્ય ઇજા કરી હતી. આ અંગે ગુનો નોંધાતા તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે.બીજી તરફ ગત વિધાનસભાની ચૂંટણીમાં જ આપના પક્ષમાંથી હિતેષભાઈ બજરંગ ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણીની રસાકસીમાં કોંગ્રેસને પાછળ રાખીને બીજા નંબરે રહ્યા હતા. ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખે બિલ્ડર અને તેના દીકરા પર હુમલો કરતા ચકચાર ફેલાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब एक्स पर नहीं दिखेंगी न्यूज की हेडलाइन, Elon Musk के इस फैसले का मीडिया ग्रुप पर दिखेगा असर
सोशल मीडिया प्लेटफॉर्म एक बार फिर चर्चा में है क्योंकि इस बार कंपनी के मालिक Elon Musk ने एक और...
সমাগত দুৰ্গা পূজা উপলক্ষে তিনিচুকীয়াৰ বিভিন্ন পূজা সমিতিসমূহৰ সৈতে জিলা প্ৰশাসনৰ গুৰুত্বপূৰ্ণ বৈঠক
মঙ্গলবাৰে তিনিচুকীয়াৰ জিলা উপায়ুক্ত কাৰ্য্যালয়ৰ সভাকক্ষত সমাগত দুৰ্গা পূজা উপলক্ষে তিনিচুকীয়াৰ...
लायंस क्लब कोटा स्टार के अध्यक्ष नरेश शर्मा ने दूसरी बार मानवता का निभाया फर्ज
कोटा शहर में जबरदस्त वायरल फैल रहा है और डेंगू के कारण भी लोगों को एसडीपी की आवश्यकता महसूस की जा...
*रास्तभाव दुकानांना सीएससी केंद्र सुरू करण्यास शासनाकडून मंजूरी ;*
*जिल्ह्यातील दोन दुकानदारांना सी.एस.सी. केंद्राचे प्रमाणपत्र वितरीत*
परभणी, दि.26 (लक्ष्मण उजगरे) : सार्वजनिक वितरण व्यवस्थेमार्फत रास्तभाव दुकानातून धान्यासोबतच...
बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर पर की गई टिप्पणी पर इस्तीफा देकर देश की जनता से माफी मांगे अमित शाह - प्रहलाद गुंजल
देश के गृहमंत्री अमित शाह द्वारा देश की संसद में बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी पर की गई...