સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ વીરા હોટેલ સામે રહેતા અને બિલ્ડરનો વ્યવસાય કરતા કલ્પેશ છોટાલાલ શાહએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, તેઓને હિતેન્દ્ર ઉર્ફે હિતેષ બજરંગ ભગવાનજીભાઈ નાયકપરાએ મારવેલ રોજ નામના બિલ્ડિંગમાં ઓફિસે બોલાવ્યા હતા. અને બાંધકામના રૂ. 50,00,000 આપવાના હતા તે હવે હું નહીં આપું અને બીજા રૂ. 50,00,000 આપવા પડશે તેમ કહી દબાણકર્તા કલ્પેશભાઈ શાહે કહ્યું કે મારે પૈસા લેવાના છે તમે શેના માગો છો. તેમ કહેતા હિતેષભાઈ બજરંગ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી.પૈસાની વ્યવસ્થા નહીં કરે તો બાર બોરના લાઇસન્સવાળા હથિયારથી ભડાકે દઇ મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત હિતેષભાઈ બજરંગે પોતાના હાથમાં તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી કલ્પેશભાઈના બરડામાં એક ઘા માર્યો હતો. અને કલ્પેશભાઇના દીકરા મેઘ વચ્ચે છોડાવવા પડતા તેને પણ જમણા હાથે કોણી ઉપર તલવારનો ઊંડો ઘા મારી બંનેને સામાન્ય ઇજા કરી હતી. આ અંગે ગુનો નોંધાતા તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે.બીજી તરફ ગત વિધાનસભાની ચૂંટણીમાં જ આપના પક્ષમાંથી હિતેષભાઈ બજરંગ ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણીની રસાકસીમાં કોંગ્રેસને પાછળ રાખીને બીજા નંબરે રહ્યા હતા. ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખે બિલ્ડર અને તેના દીકરા પર હુમલો કરતા ચકચાર ફેલાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market Tomorrow: कल बाजार में किन Sectors और Shares में है कमाई का बढ़ियां मौका | 26 Mar 2024
Share Market Tomorrow: कल बाजार में किन Sectors और Shares में है कमाई का बढ़ियां मौका | 26 Mar 2024
पशुपालकों को गोपाल क्रेडिट कार्य योजना के तहत ऋण दिया जाएगा, आवेदन शुरू
मुख्यमंत्री भजन लाल शर्मा द्वारा गोपालक परिवारों के लिए शुरू की गई, गोपाल क्रेडिट कार्ड योजना की...
অসমৰ বান খহনীয়াক ৰাষ্ট্ৰীয় সমস্যাৰূপে স্বীকৃতি দিয়াৰ দাবী বিজেপি সাংসদ দিলীপ শইকীয়াৰ
অসমৰ বান খহনীয়াক ৰাষ্ট্ৰীয় সমস্যাৰূপে স্বীকৃতি দিয়াৰ দাবী বিজেপি সাংসদ দিলীপ শইকীয়াৰ
प्रो. वंदना शर्मा के निर्देशन में रामलक्ष्मण सैनी को वनस्पतिशास्त्र में पीएचडी की शोध उपाधि मिली
कोटा विश्वविद्यालय, कोटा की ओर से श्री रामलक्ष्मण सैनी को वनस्पतिशास्त्र में पीएचडी की डिग्री...
CM Kejriwal जल्द देंगे Crime Branch के नोटिस का जवाब, AAP प्रवक्ता Priyanka Kakkar ने दी जानकारी
CM Kejriwal जल्द देंगे Crime Branch के नोटिस का जवाब, AAP प्रवक्ता Priyanka Kakkar ने दी जानकारी