સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ વીરા હોટેલ સામે રહેતા અને બિલ્ડરનો વ્યવસાય કરતા કલ્પેશ છોટાલાલ શાહએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, તેઓને હિતેન્દ્ર ઉર્ફે હિતેષ બજરંગ ભગવાનજીભાઈ નાયકપરાએ મારવેલ રોજ નામના બિલ્ડિંગમાં ઓફિસે બોલાવ્યા હતા. અને બાંધકામના રૂ. 50,00,000 આપવાના હતા તે હવે હું નહીં આપું અને બીજા રૂ. 50,00,000 આપવા પડશે તેમ કહી દબાણકર્તા કલ્પેશભાઈ શાહે કહ્યું કે મારે પૈસા લેવાના છે તમે શેના માગો છો. તેમ કહેતા હિતેષભાઈ બજરંગ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી.પૈસાની વ્યવસ્થા નહીં કરે તો બાર બોરના લાઇસન્સવાળા હથિયારથી ભડાકે દઇ મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત હિતેષભાઈ બજરંગે પોતાના હાથમાં તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી કલ્પેશભાઈના બરડામાં એક ઘા માર્યો હતો. અને કલ્પેશભાઇના દીકરા મેઘ વચ્ચે છોડાવવા પડતા તેને પણ જમણા હાથે કોણી ઉપર તલવારનો ઊંડો ઘા મારી બંનેને સામાન્ય ઇજા કરી હતી. આ અંગે ગુનો નોંધાતા તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે.બીજી તરફ ગત વિધાનસભાની ચૂંટણીમાં જ આપના પક્ષમાંથી હિતેષભાઈ બજરંગ ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણીની રસાકસીમાં કોંગ્રેસને પાછળ રાખીને બીજા નંબરે રહ્યા હતા. ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખે બિલ્ડર અને તેના દીકરા પર હુમલો કરતા ચકચાર ફેલાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Pankaj Kapur Birthday: कभी खलनायक तो कभी पुजारी... पंकज कपूर के ये 10 किरदार हैं अभिनय की पाठशाला
हिंदी सिनेमा में बहुत कम कलाकार ऐसे हैं, जिन्होंने अपने किरदारों से अपने अभिनय को परिभाषित किया...
Banaskantha News | Omkareshwar Temple Arniwada, હવન યજ્ઞ યોજાયો | Kankrej News | Dpnews
Banaskantha News | Omkareshwar Temple Arniwada, હવન યજ્ઞ યોજાયો | Kankrej News | Dpnews
अवैध असलाह मय कारतूस , 01 अदद अवैध चाकू , 01 अदद मोटरसाइकिल ( चोरी की ) , 01 अदद मास्टर चाबी , रू 07
अवैध असलाह मय कारतूस , 01 अदद अवैध चाकू , 01 अदद मोटरसाइकिल ( चोरी की ) , 01 अदद मास्टर चाबी , रू 07
ઠંડીના ચમકારાથી રાહત મેળવવા તાપ માં બેસીને ભણતા વિદ્યાર્થીઓ
ઠંડીનો ચમકારો ખૂબ વધી ગયો છે. આખો દિવસ સ્વેટર પહેરી રાખવાની ફરજ પડી છે ત્યારે પાવીજેતપુર તાલુકાની...
मयेकर महाविद्यालयात 'फूड फेस्टिवल' महोत्सवात विविध पदार्थाचे प्रदर्शन
रत्नागिरी : मोहिनी मुरारी संस्थेचे संस्थापक कै. डॉ. नानासाहेब मयेकर यांच्या जयंतीनिमित्त मोहिनी...