વઢવાણ તાલુકાનાં ચાર ગામનાં ૧૫૦ થી વધુ ખેડુતોએ કેનેરા બેંકની શાખાએ જઈ પાકધિરાણનું વ્યાજ રીબેટ આપવાની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી હતી. કટુડા ગામે આવેલી કેનેરા બેંકમાંથી કટુડા, લટુડા,ભદ્રેશી અને રાજચરાડી સહિત ચાર ગામનાં ૩૦૦થી વધુ ખેડૂતો પાક ધિરાણ મેળવે છે. પાક ધિરાણ પરના ૭ ટકા વ્યાજમાંથી ૪ ટકા વ્યાજ ખેડુતોને રીબેટ આપવામાં આવતુ હોય છે. પરંતુ આ ચાર ગામના ખેડુતોને ૨૦૧૭થી એટલે કે, પાંચ વર્ષથી વ્યાજની રકમ પરત ન મળતા રોષે જણાયેલા ૧૫૦થી વધુ ખેડુતો રજુઆત કરવા બેંકમાં ગયા હતા. જ્યાં અમદાવાદથી આવેલા ઉચ્ચ અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી તાત્કાલીક વ્યાજની રકમ પરત આપવા માંગ કરી હતી. તેમજ યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ સાબરમતી / જુગાર ધામ ઉપર દરોડા દરમિયાન ચાર પુલિસ કર્મી ઝડપાયા, સાથે મુદ્દા માલ રકમ કેટલો..❓
અમદાવાદ સાબરમતી / જુગાર ધામ ઉપર દરોડા દરમિયાન ચાર પુલિસ કર્મી ઝડપાયા, સાથે મુદ્દા માલ રકમ કેટલો..❓
દાહોદ વિધાનસભામાં સમાવિષ્ટ કુલ છ બેઠકો પૈકી ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર@Live24 NewsGujarat
દાહોદ વિધાનસભામાં સમાવિષ્ટ કુલ છ બેઠકો પૈકી ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર@Live24 NewsGujarat
Sagar Thakur EXCLUSIVE: पीड़ित सागर ठाकुर ने आजतक से बातचीत में Elvish Yadav को लेकर किए बड़े खुलासे
Sagar Thakur EXCLUSIVE: पीड़ित सागर ठाकुर ने आजतक से बातचीत में Elvish Yadav को लेकर किए बड़े खुलासे