વઢવાણ તાલુકાનાં ચાર ગામનાં ૧૫૦ થી વધુ ખેડુતોએ કેનેરા બેંકની શાખાએ જઈ પાકધિરાણનું વ્યાજ રીબેટ આપવાની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી હતી. કટુડા ગામે આવેલી કેનેરા બેંકમાંથી કટુડા, લટુડા,ભદ્રેશી અને રાજચરાડી સહિત ચાર ગામનાં ૩૦૦થી વધુ ખેડૂતો પાક ધિરાણ મેળવે છે. પાક ધિરાણ પરના ૭ ટકા વ્યાજમાંથી ૪ ટકા વ્યાજ ખેડુતોને રીબેટ આપવામાં આવતુ હોય છે. પરંતુ આ ચાર ગામના ખેડુતોને ૨૦૧૭થી એટલે કે, પાંચ વર્ષથી વ્યાજની રકમ પરત ન મળતા રોષે જણાયેલા ૧૫૦થી વધુ ખેડુતો રજુઆત કરવા બેંકમાં ગયા હતા. જ્યાં અમદાવાદથી આવેલા ઉચ્ચ અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી તાત્કાલીક વ્યાજની રકમ પરત આપવા માંગ કરી હતી. તેમજ યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પરમ પૂજ્ય સદારામ બાપા ના પરચા નો બહુ જૂનો વિડીયો અત્યારે ખૂબ વાયરલ થયો છે..
જય સદારામ બાપુ.. દીપકભાઈ જોશી દ્વારા..
Hartalika Teej 2022: हरतालिका तीज आज, इस Katha के बिना Vrat है अधूरा | #Religion
Hartalika Teej 2022: हरतालिका तीज आज, इस Katha के बिना Vrat है अधूरा | #Religion
બેડમિન્ટન ખેલાડીPV સિંધુએ સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
બેડમિન્ટન ખેલાડીPV સિંધુએ સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
બે...
થરાદના ચિત્રોડામાં બે બાઇક ટકરાતાં એક યુવકનું મોત
લાખણી તાલુકાના નાના કાપરા ગામનો પરિવાર ગુરુવારે બાઇક પર લાલપુરમાં કાનુડો જોવા જઈ રહ્યો હતો. આ...
Patna BPSC Protest: अभ्यार्थियों के समर्थन में उतरे Pappu Yadav, Nitish Govt को घेरा
Patna BPSC Protest: अभ्यार्थियों के समर्थन में उतरे Pappu Yadav, Nitish Govt को घेरा