વઢવાણ તાલુકાનાં ચાર ગામનાં ૧૫૦ થી વધુ ખેડુતોએ કેનેરા બેંકની શાખાએ જઈ પાકધિરાણનું વ્યાજ રીબેટ આપવાની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી હતી. કટુડા ગામે આવેલી કેનેરા બેંકમાંથી કટુડા, લટુડા,ભદ્રેશી અને રાજચરાડી સહિત ચાર ગામનાં ૩૦૦થી વધુ ખેડૂતો પાક ધિરાણ મેળવે છે. પાક ધિરાણ પરના ૭ ટકા વ્યાજમાંથી ૪ ટકા વ્યાજ ખેડુતોને રીબેટ આપવામાં આવતુ હોય છે. પરંતુ આ ચાર ગામના ખેડુતોને ૨૦૧૭થી એટલે કે, પાંચ વર્ષથી વ્યાજની રકમ પરત ન મળતા રોષે જણાયેલા ૧૫૦થી વધુ ખેડુતો રજુઆત કરવા બેંકમાં ગયા હતા. જ્યાં અમદાવાદથી આવેલા ઉચ્ચ અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી તાત્કાલીક વ્યાજની રકમ પરત આપવા માંગ કરી હતી. તેમજ યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના પાવઠી ગામનું તળાવ ભયજનક સપાટીએ લોકોને શું આપવામાં આવી ચેતવણી?
તળાજાના પાવઠી ગામનું તળાવ ભયજનક સપાટીએ લોકોને શું આપવામાં આવી ચેતવણી?
Crypto Queen Ruja Ignatova के Most Wanted बनने और फिर लापता होने की कहानी (BBC Hindi)
Crypto Queen Ruja Ignatova के Most Wanted बनने और फिर लापता होने की कहानी (BBC Hindi)
હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી કરી
હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક...
Maharashtra News: आदित्य ठाकरे के ख़िलाफ़ चुनाव लड़ रहे सांसद मिलिंद देवड़ा ने कहा- राजनीतिक लड़ाई
Maharashtra News: आदित्य ठाकरे के ख़िलाफ़ चुनाव लड़ रहे सांसद मिलिंद देवड़ा ने कहा- राजनीतिक लड़ाई
તળાજાના નાની માંડવાળી ગામે ૭૮ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી..
આજ રોજ તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે પ્રાથમિક શાળા અને ગામ પંચાયત દ્વારા ૭૮ માં...