વઢવાણ તાલુકાનાં ચાર ગામનાં ૧૫૦ થી વધુ ખેડુતોએ કેનેરા બેંકની શાખાએ જઈ પાકધિરાણનું વ્યાજ રીબેટ આપવાની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી હતી. કટુડા ગામે આવેલી કેનેરા બેંકમાંથી કટુડા, લટુડા,ભદ્રેશી અને રાજચરાડી સહિત ચાર ગામનાં ૩૦૦થી વધુ ખેડૂતો પાક ધિરાણ મેળવે છે. પાક ધિરાણ પરના ૭ ટકા વ્યાજમાંથી ૪ ટકા વ્યાજ ખેડુતોને રીબેટ આપવામાં આવતુ હોય છે. પરંતુ આ ચાર ગામના ખેડુતોને ૨૦૧૭થી એટલે કે, પાંચ વર્ષથી વ્યાજની રકમ પરત ન મળતા રોષે જણાયેલા ૧૫૦થી વધુ ખેડુતો રજુઆત કરવા બેંકમાં ગયા હતા. જ્યાં અમદાવાદથી આવેલા ઉચ્ચ અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી તાત્કાલીક વ્યાજની રકમ પરત આપવા માંગ કરી હતી. તેમજ યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોરબીના હળવદની મેરૂપર શાળાની બાળા રાજ્યપાલના હસ્તે સંન્માનિત
મોરબી જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીનો પુરસ્કાર ક્રિષ્ના ભાડજાએ પ્રાપ્ત કર્યો.
ગુજરાત સરકારના...
Supriya Sule यांनी Ajit Pawar यांचं नाव NCP कार्यकारीणी बैठकीत घेतल्यावर भाषण का थांबवावं लागलं?
Supriya Sule यांनी Ajit Pawar यांचं नाव NCP कार्यकारीणी बैठकीत घेतल्यावर भाषण का थांबवावं लागलं?
બાલા હનુમાનજી મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં સંધ્યા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવતા નરેન્દ્રભાઇ ત્રિવેદી
સુરેન્દ્રનગર: શહેરમાં વાદીપરા વિસ્તારમાં આવેલ શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ...
પાકિસ્તાનમાં આજે સ્વતંત્ર દિવસની કરાઇ ભવ્ય ઉજવણી
ભારત આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ઉજવી રહ્યો છે તે પહેલા આજે 14 ઓગસ્ટ...
કાલોલ પોલીસ મથકે લોક દરબાર નુ આયોજન કરાયુ.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને...