વઢવાણ તાલુકાનાં ચાર ગામનાં ૧૫૦ થી વધુ ખેડુતોએ કેનેરા બેંકની શાખાએ જઈ પાકધિરાણનું વ્યાજ રીબેટ આપવાની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી હતી. કટુડા ગામે આવેલી કેનેરા બેંકમાંથી કટુડા, લટુડા,ભદ્રેશી અને રાજચરાડી સહિત ચાર ગામનાં ૩૦૦થી વધુ ખેડૂતો પાક ધિરાણ મેળવે છે. પાક ધિરાણ પરના ૭ ટકા વ્યાજમાંથી ૪ ટકા વ્યાજ ખેડુતોને રીબેટ આપવામાં આવતુ હોય છે. પરંતુ આ ચાર ગામના ખેડુતોને ૨૦૧૭થી એટલે કે, પાંચ વર્ષથી વ્યાજની રકમ પરત ન મળતા રોષે જણાયેલા ૧૫૦થી વધુ ખેડુતો રજુઆત કરવા બેંકમાં ગયા હતા. જ્યાં અમદાવાદથી આવેલા ઉચ્ચ અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી તાત્કાલીક વ્યાજની રકમ પરત આપવા માંગ કરી હતી. તેમજ યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત ખાતે દુર્ગા સપ્તસતી પાઠ અને સ્ત્ર પૂજન - કન્યા પૂજનકાર્યક્રમ કરવામાં આવ્યો.
સુરત ખાતે દુર્ગા સપ્તસતી પાઠ અને સ્ત્ર પૂજન - કન્યા પૂજનકાર્યક્રમ કરવામાં આવ્યો.
Mihir Vora's Top Market Picks: भारतीय बाजारों में उतार-चढ़ाव संभव, इन Stocks में दिखेगी Growth
Mihir Vora's Top Market Picks: भारतीय बाजारों में उतार-चढ़ाव संभव, इन Stocks में दिखेगी Growth
रत्नेश्वरी मंदिर वाचवण्यासाठी पोस्टर आंदोलन
उरण तालुक्यातील जसखार ग्रामपंचायतीच्या मासिक सभे मध्ये आई रत्नेश्वरी देवीच्या मंदिराच्या...
હાલોલ-તાલુકામા પોલીકેબ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ૮૩ આંગણવાડીમાં ટીવી સેટઅપ અપાયા
હાલોલ-તાલુકામા પોલીકેબ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ૮૩ આંગણવાડીમાં ટીવી સેટઅપ અપાયા
વૃક્ષ સાથે વાત" વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે "ટ્રી-વાકાથોન" ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
"વૃક્ષ સાથે વાત" વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે "ટ્રી-વાકાથોન" ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં...