વઢવાણ તાલુકાનાં ચાર ગામનાં ૧૫૦ થી વધુ ખેડુતોએ કેનેરા બેંકની શાખાએ જઈ પાકધિરાણનું વ્યાજ રીબેટ આપવાની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી હતી. કટુડા ગામે આવેલી કેનેરા બેંકમાંથી કટુડા, લટુડા,ભદ્રેશી અને રાજચરાડી સહિત ચાર ગામનાં ૩૦૦થી વધુ ખેડૂતો પાક ધિરાણ મેળવે છે. પાક ધિરાણ પરના ૭ ટકા વ્યાજમાંથી ૪ ટકા વ્યાજ ખેડુતોને રીબેટ આપવામાં આવતુ હોય છે. પરંતુ આ ચાર ગામના ખેડુતોને ૨૦૧૭થી એટલે કે, પાંચ વર્ષથી વ્યાજની રકમ પરત ન મળતા રોષે જણાયેલા ૧૫૦થી વધુ ખેડુતો રજુઆત કરવા બેંકમાં ગયા હતા. જ્યાં અમદાવાદથી આવેલા ઉચ્ચ અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી તાત્કાલીક વ્યાજની રકમ પરત આપવા માંગ કરી હતી. તેમજ યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણ 108 એમ્બ્યુલન્સ ના EMT વિજય રાઠોડ અને PILOT ગુલાબખાન બલોચ દ્વારા નવજાત બાળક ને કુત્રિમ શ્વાસ આપી નવજીવન આપ્યું.
પાટણ 108 એમ્બ્યુલન્સ ના EMT વિજય રાઠોડ અને PILOT ગુલાબખાન બલોચ દ્વારા નવજાત બાળક ને કુત્રિમ શ્વાસ...
જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ
ખેડા તાલુકાના હરિયાળા ગામે ડૉ. ધર્માંગભાઈ મંડોળા દ્વારા ખેડા તાલુકાના તમામ ટીબીના દર્દીઓને...
ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં વાહન વ્યવહારને કરાયો ડાયવર્ટ..
ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં વાહન વ્યવહારને કરાયો ડાયવર્ટ..