સુરેન્દ્રનગર અટલ ફાઉન્ડેશન સંસ્થાના અગ્રણીઓ દ્વારા સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોકથી લઇ અને સુરેન્દ્રનગર શહેરના અજરામર ટાવર સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી છે. ઉલ્લેખનીય એ છે કે જે ગામોમાં શિક્ષણની સુવિધા ન હોય ત્યાં શાળાઓનું બાંધકામ તથા વિદ્યાર્થીઓ આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા વિદ્યાર્થીઓને ભણતર સાથે ગણતર મળી રહે તે પ્રકારના પ્રયાસો અટલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહી અને તિરંગા યાત્રામાં સામેલ થયા છે.વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, એશોસીએશન, ડોકટરો, વકીલો, વેપારીઓ, એન્જીનીયર, સામાજિક સંસ્થાઓ, આગેવાનો,સહિત શહેરીજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા છે.નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ સહિતના હોદેદારો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આ મામલે અટલ ફાઉન્ડેશન સંસ્થાના ગુજરાત પ્રદેશ મહામંત્રી રમેશભાઈ ભુટડા તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી હંસાબેન ઉદ્દેશા સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डिस्कॉम लाइनमैन की लापरवाही, 11हजार केवी विद्युत करंट की चपेट में आने से हेल्पर की मौत, परिजनो ने की ये डिमांड
बूंदी। सदर थाना क्षेत्र के सिलोर गांव में 11हजार केवी विद्युत लाइन को शटडाउन कर काम रहा संविदा पर...
અંબાજીના મેળામાં ભક્તોનું ઘોડાપુર
#buletinindia #gujarat #banaskantha
Pannun की हत्या की साजिश के आरोपों का India-US संबंधों पर क्या प्रभाव होगा? Canada | | Nikhil Gupta
Pannun की हत्या की साजिश के आरोपों का India-US संबंधों पर क्या प्रभाव होगा? Canada | | Nikhil Gupta
ಪೋಷಕರ ವಿಚ್ಛೇದನ, ಪೋಷಕತ್ವದ ಹಂಚಿಕೆಯಿಂದ ಮಕ್ಕಳ ಮೇಲಾಗುವ ಆರೋಗ್ಯ ಪರಿಣಾಮಗಳ ಕುರಿತು ಸಂವಾದ ಗೋಷ್ಠಿ ನಡೆಯಿತು.
ಬೆಂಗಳೂರು, ಡಿಸೆಂಬರ್ 10, 2024: ಭಾರತದಾದ್ಯಂತದ ಮಕ್ಕಳ ಹಕ್ಕುಗಳ ರಕ್ಷಣೆಗಾಗಿ ಸ್ಥಾಪನೆಯಾಗಿರುವ ಸಾರ್ವಜನಿಕ ದತ್ತಿ...
કચ્છ: ભુજ તાલુકાના મિરઝાપર ખાતે આધાર પુરાવા વિનાના ચોખા ભરેલ ગોડાઉન સીલ કરાયો
મિરઝાપર ખાતેથી આધાર પુરાવા વિનાના ચોખા ભરેલ ગોડાઉન સીલ કરતી પશ્ચિમ કચ્છ એલસીબી
પશ્ચિમ કચ્છ લોકલ...