એલ.સી.બી.પોલીસ ઈન્સ્પેકટ વી.વી.ત્રિવેદી એલ.સી.બીના પો.સબ.ઈન્સ.જી.એસ.સ્વામી તથા એલ.સી.બી.સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ગઈ તા.12/8/ના રોજ ધ્રાંગધ્રાં સીટી પોલીસ સ્ટેશનમાં વણ સોધાયેલ ચોરીના ગુનાના આરોપી તાત્કાલીક શોધી કાઢી કાયદાના બંધનમાં લેવા વિગતવારની સુચના માર્ગદર્શન કરતા એલ.સી.બી. પો.સબ.ઈન્સ.જી.એસ. સ્વામી તથા એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીને તાત્કાલીક શોધી પકડવા માટે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી કાર્યવાહી હાથ ધરેલ. અને ઉંડાણપુર્વકની તપાસના અંતે ચોકકસ હકીકત મેળવી ધ્રાંગધ્રાં સીટી પો.સ્ટે.ગુ.ર.નં.,આઈ.પી.કલમ મુજબ ના ગુનોમાં ચોરાયેલ એવીચેટર કાળા કલરનું નંબર પ્લેટ વગરના સાથે આરોપી સાહીલ પ્રદીપભાઈ જીતીયા (પરમાર) જાતે.અનુ.જાતી ઉ.વ.22 ધંધો-ડી.સી.જબલ્યુ કંપનીમાં રહે.સર્વોદય સોસાયટી આંબેડકરનગર ધ્રાંગધ્રાં તથા (2)મીત બળદેવભાઈ જાદવ જાતે બારોટ (અનુ.જાતી) ઉ.વ.19 ધંધો-મજૂરી રહે. આંબેડકરનગર કોળીપરાના નાકા પાસે ધ્રાંગધ્રા વાળો ઓને મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ધ્રાંગધ્રાં સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપ પ્રેરિત ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરાયા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી માર્કેટ યાર્ડના ડાયરેક્ટરોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર...
धरणीधर जयंती 24 को, निकलेगी भव्य शोभायात्रा
श्री धरणीधर जन सेवा संस्थान की ओर से 24 अगस्त को धाकड़ समाज के आराध्य देव भगवान धरणीधर जी की...
Avaada Energy Secures 1050 MWp Solar Project in NTPC Auction; Crosses over 15 GWp Portfolio in India.
Mumbai: Avaada Energy, a leading player in the renewable energy sector and an arm of Avaada...
विधायक शर्मा ने अन्थड़ा में विकास कार्यों का किया लोकार्पण व शिलान्यास, पांच लाख की लागत से विधालय मे होगे विकास कार्य
बूंदी। ग्राम पंचायत अन्थड़ा में विधायक कोष से निर्मित विभिन्न विकास कार्यों का लोकार्पण एवं...
Acharya Pramod Krishnam ने कहा- Congress के बड़े नेताओं के पास मुझसे मिलने का समय नहीं | Aaj Tak
Acharya Pramod Krishnam ने कहा- Congress के बड़े नेताओं के पास मुझसे मिलने का समय नहीं | Aaj Tak