સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઈ ગામ ખાતે જમીન ખેડવા માટે જયદીપભાઇ અને તેમનો પરિવાર આવ્યો હતો ત્યારે ત્યાં જમીન ખેડવા પરિવાર આવ્યો ત્યારે તેમને ત્રણ સંતાન હતા. પોતાના સંતાનોને પરિવાર સાથે જમીનખેડી અને આ પરિવાર પોતાનું જીવન ધોરણ ગુજારતો હતો પરંતુ જન જીવનમાં થોડી ઘણી અસરે કોઈ તકલીફ હોવાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી કોઈ અંધશ્રદ્ધામાં માનતા લોકોના સંપર્કમાં આ જયદીપભાઇ આવેલા.સંતુલન અંધશ્રદ્ધામાં અને અન્ય કોઈ અગમ્ય કારણોસર આજે જયદીપભાઇ એ પોતાનો માનસિક સ્વભાવ ગુમાવતા પોતાના પત્ની નામુબેન ને જાહેરમાં ખેતરમાં પાવડા ના ઘા જીકી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે અને પોતે પણ ઝેરી દવા પી લેતા તેમને પણ સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી રાજકોટ ખસેડાયેલ છે. ઘટનાને લઇ અને પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો છે અને આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે જે સમયે હત્યા થઈ ત્યાં આજુબાજુથી અને પોતાના શરીર ઉપર અને પોતાની પત્નીના શરીર ઉપરથી કાળા ધાગાઓ મળ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અંધશ્રદ્ધા એ હદ વટાવી દીધું હોય તેવું સુરેન્દ્રનગર જિલ્લામાં લાગી રહ્યું છે ત્યારે પતિએ પત્નીની અંધશ્રદ્ધામાં હત્યા કરી હોવાનું ચર્ચા રહ્યું છે જોકે આ મુદ્દે હાલમાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે મૃતક પત્નીની ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદર માં પોલીસ પર પથ્થરમારો થતા ટીયરગેસ ના સેલ છોડાયા:સ્થિતિ કાબુમાં:શાંતિ જાળવવા અપીલ કરાઈ
પોરબંદર માં પોલીસ પર પથ્થરમારો થતા ટીયરગેસ ના સેલ છોડાયા:સ્થિતિ કાબુમાં:શાંતિ જાળવવા અપીલ કરાઈ
सांसदी गई तो Delhi Police ने Mahua Moitra को जबरन संसद से निकाला? सच्चाई जान लें | Padtaal
सांसदी गई तो Delhi Police ने Mahua Moitra को जबरन संसद से निकाला? सच्चाई जान लें | Padtaal
एनएचएम के तहत शिविर में मिला स्वास्थ्य परामर्श, हुआ टीकाकरण
एनएचएम के तहत शिविर में मिला स्वास्थ्य परामर्श, हुआ टीकाकरण
बूंदी। राष्ट्रीय स्वास्थ्य मिशन...
PM मोदी जयपुर पहुंचे, राइजिंग राजस्थान समिट का उद्घाटन करेंगे:जयपुर एयरपोर्ट से JECC सीतापुरा के लिए रवाना, VVIP मूवमेंट को देखते हुए ट्रैफिक डायवर्ट
प्रधानमंत्री नरेंद्र मोदी सोमवार सुबह करीब 10:10 बजे जयपुर एयरपोर्ट पहुंचे। यहां से सीतापुरा...