ચુડા તાલુકાના કરમડ ગામે રહેતા લાભુબેન ઉર્ફે બબુબેન મેણીયાના પુત્રને ગામમાં રહેતા એક પરિવારની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને કુટુંબના સભ્યો સાથે બેસી સંપસલાહ કરેલી. ત્યારબાદ બીજા દિવસ લાભુબેન રોજીદા નિયમનુસાર પોતાની વાડીએ પશુ માટે ઘાસ વાઢતા હતા. જે દરમિયાન ટોળાએ પ્રેમ સંબંધનો આક્ષેપ કરી માર મારવા લાગેલા. તેમજ માથાના વાળ પકડી ગડદા પાટુનો માર મારી ઢસડી ઢોર માર મારેલો. જેની ફરિયાદ ચુડા પોલીસ સ્ટેશનને નોધાવતા 16 વ્યક્તિની સામે ગુનો નોધાયેલો હતો.જેમાં જયપાલ નાગજીભાઇ, કાળુ ગટોરભાઇ. જીગ્નેશ જગાભાઈ. ઘનશ્યામ રામભાઈ, ભરતભાઈ ગટાભાઈ, બલદેવભાઈ છેલાભાઈ, અમરતબેન નાનજીભાઈ, આનંદબેન નાનજીભાઈ, કાજલબેન નાનજીભાઈ, મુના ચિકાભાઈ, ગુલાબબેન ગટોરભાઇ, હશુબેન ગટોરભાઇ, મનુબેન ગટોરભાઇ તેમજ અન્યની સહિત 16 લોકોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
'अडानी की कंपनी में 20 हजार करोड़ किसके हैं', राहुल गांधी ने BJP से फिर मांगा जवाब
कांग्रेस नेता राहुल गांधी एक बार फिर से अडानी मामले को लेकर बीजेपी को घेरा है. राहुल ने पूछा कि...
DEESA // પંજાબ ના પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર ડીસામાં ધ્વજ અડધી કાંઠીએ ફરકાવી શોક વ્યક્ત કરાયો..
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ના નિધન પર ડીસા માં ધ્વજ અડધી કાંઠીએ ફરકાવી શોક વ્યક્ત કરાયો..
પંજાબના...
અમરેલી નાં અર્જુન નગર 2 માં સોસાયટી દ્વારા ગણપતી સ્થાપન અને આરતી નું આયોજન કરાયું.
અમરેલી નાં અર્જુન નગર 2 માં સોસાયટી દ્વારા ગણપતી સ્થાપન અને આરતી નું આયોજન કરાયું..અને દરરોજ...