જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો ને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિત એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય છે.ત્યારે વર્ષ ૨૦૨૩ માં બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક માટે જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના કુલ મળી ૨૩ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. આગામી પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિનના પવિત્ર દિવસે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે પારિતોષિક એવોર્ડ આપવામાં આવશે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સાલપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સમીરકુમાર બાબુલાલ પટેલની પસંદગી કરવામાં આવી છે.. તાલુકા ના શિક્ષકો માં ખૂબ લોક ચાહના ધરાવતા અને યુવાન શિક્ષકો માટે રોલ મોડલ એવા સમીર ભાઈ ની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે પસંદગી થતા શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણા આદિનાથ હેલ્થ કેર સેન્ટર દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ કરવામાં આવ્યો
પાલીતાણા આદિનાથ હેલ્થ કેર સેન્ટર દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ કરવામાં આવ્યો
CM केजरीवाल को बड़ा झटका, SC ने अंतरिम जमानत बढ़ाने की याचिका पर तुरंत सुनवाई से किया इनकार
Arvind Kejriwal Surrender News। दिल्ली आबकारी नीति घोटाले में मनी लॉन्ड्रिंग के आरोपी सीएम...
Lok Sabha Election 2024: Congress ने बनाई Manifesto Committee,इन नेताओं को अहम जिम्मेदारी
Lok Sabha Election 2024: Congress ने बनाई Manifesto Committee,इन नेताओं को अहम जिम्मेदारी
पार्थ चटर्जी और अर्पिता की रिलेशनशिप पर चौंकाने वाला खुलासा, दोनों के बीच है ये 'रिश्ता'
पश्चिम बंगाल में शिक्षक भर्ती घोटाले से पर्दा उठने के बाद से पूर्व शिक्षा मंत्री पार्थ चटर्जी और...
অসম নাট্য সন্মিলন-শিৱসাগৰ শাখাৰ দ্বি-বাৰ্ষিক সাধাৰণ সভা সম্পন্ন
শিৱসাগৰঃ- -অসমৰ সৰ্ববৃহৎ নাট্য সংগঠন অসম নাট্য সন্মিলন, শিৱসাগৰ শাখাৰ দ্বি-বাৰ্ষিক সাধাৰণ...