જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો ને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિત એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય છે.ત્યારે વર્ષ ૨૦૨૩ માં બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક માટે જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના કુલ મળી ૨૩ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. આગામી પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિનના પવિત્ર દિવસે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે પારિતોષિક એવોર્ડ આપવામાં આવશે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સાલપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સમીરકુમાર બાબુલાલ પટેલની પસંદગી કરવામાં આવી છે.. તાલુકા ના શિક્ષકો માં ખૂબ લોક ચાહના ધરાવતા અને યુવાન શિક્ષકો માટે રોલ મોડલ એવા સમીર ભાઈ ની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે પસંદગી થતા શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आज २९-०७- २०२५ आजाद समाज पार्टी की बैठक.
आज २९-०७- २०२५ आजाद समाज पार्टी की बैठक.
Israel Army को Al-Shifa के पास बंधक मिले, Netanyahu ने क्या बोल दिया? Biden | Hamas| Duniyadari E975
Israel Army को Al-Shifa के पास बंधक मिले, Netanyahu ने क्या बोल दिया? Biden | Hamas| Duniyadari E975
वायनाड में राहत और बचाव कार्य जारी, मृतकों का आंकड़ा 300 के पार
केरल के वायनाड में हुए भूस्खलन के बाद राहत और बचाव कार्यों का आज पांचवां दिन है। अब तक मृतकों का...