હર ઘર તિરંગા હર મન તિરંગા "મેરા તિરંગા, મેરા સ્વાભિમાન"દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આયોજિત "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત આજરોજ દિયોદર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી ગોહિલના અધ્યસ્થાને ભવ્ય તિરંગા યાત્રા યોજવામા આવી હતી.જેમા તિરંગા યાત્રા દિયોદર પોલીસ સ્ટેશન થી મેઈન બજાર, જુના બસ સ્ટેન્ડ, હાઇવે વિસ્તાર, ખેમાણા ચોકડી, આરામ ગૃહ થી પરત પોલીસ સ્ટેશન પોહચી હતી જેમાં આ તિરંગા યાત્રા મા દિયોદર DYSP ડી ટી ગોહિલ, PSI જે એન દેસાઈ , દિયોદર ધારાસભ્યના કેશાજી ચૌહાણ, મામલદાર સહિત પોલીસ કર્મચારીઓ તેમજ શાળાના વિધાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ભવ્ય તિરંગા યાત્રા મા જોડાયા હતા અને દિયોદર વી કે વાધેલા હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાના ૭૭ મા સ્વાતંત્ર પર્વ ઉજવણી થનાર છે જેમાં મોટી સંખ્યામા લોકો સ્વતંત્ર પર્વની ઉજવણી માં જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેવ સાહેબના વરદ હસ્તે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ નાજાપુર ગામે યોજાયો
રોડ અકસ્માત સંદર્ભે સેફ્ટી પગલા ભરવા અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને...
प्रथम कला,वाणिज्य विज्ञान के सेक्शन बढ़ाने हेतु एनएसयूआई ने आयुक्त को सौपा ज्ञापन
रिपोर्टर फ़रीद खान
प्रथम वर्ष कला,वाणिज्य,एवम् विज्ञान सेक्शन बढ़ाने की एन एस यू आई...
नवल सागर तालाब स्थित हिंगलाज माता मंदिर पर मुकेश, राहुल ने अपने पिता स्व. किशोर कुमार एवं माता स्व. उगम की स्मृति में लगाया वाटर कूलर
बूंदी- साल्वी समाज द्वारा ठंडे पानी के लिए नवल सागर तालाब के पास स्थित हिंगलाज माता मंदिर...
Vibrant Gujarat समिट में बोले Nitin Gadkari- भारत बनेगा दुनिया का नंबर वन ऑटोमोबाइल मैन्युफैक्चरिंग हब
नितिन गडकरी ने कहा है कि हमें नंबर वन बनना है। हमारा मिशन और लक्ष्य भारतीय ऑटोमोबाइल इंडस्ट्री को...
ಬೆಳವಾಲ್ ಫೌಂಡೇಶನ್ ನಿಂದ 'ಒಂದು ಕೋಟಿ ಮರ ನೆಡುವ ಅಭಿಯಾನವು ಫೆಬ್ರವರಿ 1 ರಿಂದ - ಜೂನ್ 5 ರವರೆಗೆ ನಡೆಯಲಿದೆ.
ಬೆಳವಾಲ್ ಫೌಂಡೇಶನ್ ನಿಂದ 'ಒಂದು ಕೋಟಿ ಮರ ನೆಡುವ ಅಭಿಯಾನ'
ಬೆಳವಾಲ್ ಫೌಂಡೇಶನ್ ನಿಂದ 'ಒಂದು ಕೋಟಿ ಮರ ನೆಡುವ...