મૂળીનાં વેલાળા (ધ્રા) ગામે રહેતા મનસુખભાઇ મેરાભાઇ ઝેઝરીયાએ 2012માં ગામનાં જ બાબુભાઇ ચોથાભાઇ રંગપરા પાસેથી વેચાણથી જમિન લીધેલ અને તેમના ખાતે પણ ચડી ગયેલ પરંતુ મનસુખભાઇને બાળકો નાના હોવાથી બાબુભાઇ રંગપરાને જ જમીન ખેડવા આપેલ પરંતુ સમય જતા જમીન ખાલી કરતા ન હોય અને અપિલ પણ કરેલ પરંતુ ચુકાદો મનસુખભાઇ તરફી આવ્યો હતો. જેથી વેચેલ જમીન ગેરકાયદે પચાવી પાડી લેતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
স্ব-গৃহত সাংবাদিকলৈ সম্বৰ্ধনা: নাজিৰাত ৰাষ্ট্ৰীয় প্ৰেছ দিৱস
নাজিৰা মহকুমাৰ মহকুমাধিপতি আয়ুষী জৈনৰ নিৰ্দেশ মৰ্মে আজি মহকুমা প্ৰশাসনৰ তৰফৰ পৰা মহকুমা তথ্য আৰু...
चराइदेव में अवैध शराब के खिलाफ आबकारी अभियान
सोनारी, 21 जून : चराइदेव जिले के आबकारी विभाग जिले में अवैध शराब के खिलाफ अभियानओ का...
વડોદરામાં રાજવી પરિવાર દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસમાં 'શ્રીજી'નું સ્થાપન
વડોદરામાં રાજવી પરિવાર દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસમાં 'શ્રીજી'નું સ્થાપન
પ્રાંતિજ ફોટો ગ્રાફર એસોશિયેશન દ્રારા પદયાત્રીઓ માટે લીંબુ સરબત પાણી ની વ્યવસ્થા કરવામા આવી
પ્રાંતિજ ફોટો ગ્રાફર એસોશિયેશન દ્રારા પદયાત્રીઓ માટે લીંબુ સરબત પાણી ની વ્યવસ્થા કરવામા આવી