મૂળીનાં વેલાળા (ધ્રા) ગામે રહેતા મનસુખભાઇ મેરાભાઇ ઝેઝરીયાએ 2012માં ગામનાં જ બાબુભાઇ ચોથાભાઇ રંગપરા પાસેથી વેચાણથી જમિન લીધેલ અને તેમના ખાતે પણ ચડી ગયેલ પરંતુ મનસુખભાઇને બાળકો નાના હોવાથી બાબુભાઇ રંગપરાને જ જમીન ખેડવા આપેલ પરંતુ સમય જતા જમીન ખાલી કરતા ન હોય અને અપિલ પણ કરેલ પરંતુ ચુકાદો મનસુખભાઇ તરફી આવ્યો હતો. જેથી વેચેલ જમીન ગેરકાયદે પચાવી પાડી લેતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડા એ ઉમેદવારી નોંધાવી
મહુધા ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડા એ ઉમેદવારી નોંધાવી
नीट परीक्षा में हुई धांधली के विरोध में एनएसयूआई ने किया प्रदर्शन
बूंदी। भारतीय राष्ट्रीय छात्र संगठन एनएसयूआई के प्रदेश अध्यक्ष विनोद जाखड़ के आह्वान पर नीट...
DisplayIndiaPolitics
બિહાર રાજકારણ : નીતીશ માટે રાષ્ટ્રીય રાજનીતિનો રસ્તો સરળ નથી, સૌથી મોટું લક્ષ્ય વધુ સારા સંકલન સાથે સરકાર ચલાવવાનું રહેશે
બિહારના સીએમ નીતિશ કુમારે શપથ બાદ જ વિરોધ પક્ષોને એક થવાનું આહ્વાન કરીને રાષ્ટ્રીય રાજકારણમાં હાથ...
RANGIA BETTERLIFE MEDICAL CENTRE OPENING
RANGIA BETTERLIFE MEDICAL CENTRE OPENING