મૂળીનાં વેલાળા (ધ્રા) ગામે રહેતા મનસુખભાઇ મેરાભાઇ ઝેઝરીયાએ 2012માં ગામનાં જ બાબુભાઇ ચોથાભાઇ રંગપરા પાસેથી વેચાણથી જમિન લીધેલ અને તેમના ખાતે પણ ચડી ગયેલ પરંતુ મનસુખભાઇને બાળકો નાના હોવાથી બાબુભાઇ રંગપરાને જ જમીન ખેડવા આપેલ પરંતુ સમય જતા જમીન ખાલી કરતા ન હોય અને અપિલ પણ કરેલ પરંતુ ચુકાદો મનસુખભાઇ તરફી આવ્યો હતો. જેથી વેચેલ જમીન ગેરકાયદે પચાવી પાડી લેતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેતપુર મા ખાડા મા નાહવા પડતા નવ વર્ષ ના બાળક નું મોત
જેતપુર મા ખાડા મા નાહવા પડતા નવ વર્ષ ના બાળક નું મોત
MS Dhoni: सुनील गावस्कर की शर्ट पर एमएस धोनी का ऑटोग्राफ, चेपॉक में माही के खास अंदाज ने जीता दर्शकों का दिल
चेपॉक में खेले गए आईपीएल 2023 के 61वें मैच में चेन्नई को 6 विकेट में हार का सामना करना पड़ा। इस...
My good fortune I sent Rahul Gandhi away to Wayanad from UP: Smriti Irani
Union minister Smriti Irani said Wayanad will become Amethi if Rahul Gandhi ‘remains’...
લોકોએ કેજરીવાલના ગેરંટી કાર્ડને સમર્થન આપ્યું
લોકોએ કેજરીવાલના ગેરંટી કાર્ડને સમર્થન આપ્યું
ડીસા તાલુકાના ભોયણ ગામે બે રોડોનું ખાતમુર્હુત કરાયું
ડીસા તાલુકાના ભોયણ ગામે બે રોડોનું ખાતમુર્હુત કરાયું