મૂળીનાં વેલાળા (ધ્રા) ગામે રહેતા મનસુખભાઇ મેરાભાઇ ઝેઝરીયાએ 2012માં ગામનાં જ બાબુભાઇ ચોથાભાઇ રંગપરા પાસેથી વેચાણથી જમિન લીધેલ અને તેમના ખાતે પણ ચડી ગયેલ પરંતુ મનસુખભાઇને બાળકો નાના હોવાથી બાબુભાઇ રંગપરાને જ જમીન ખેડવા આપેલ પરંતુ સમય જતા જમીન ખાલી કરતા ન હોય અને અપિલ પણ કરેલ પરંતુ ચુકાદો મનસુખભાઇ તરફી આવ્યો હતો. જેથી વેચેલ જમીન ગેરકાયદે પચાવી પાડી લેતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદી મેમન સમાજનોદેશકાંઠા મેમણ કાઉન્સિલ સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર મેમન સમાજ નો 37 મોં સમૂહ નિકાહ
થરાદી મેમન સમાજનોદેશકાંઠા મેમણ કાઉન્સિલ સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર મેમન સમાજ નો 37 મોં સમૂહ નિકાહ
'मेरी मां का मंगलसूत्र देश पर कुर्बान' Priyanka Gandhi ने PM Modi को क्या जवाब दिया? | Election 2024
'मेरी मां का मंगलसूत्र देश पर कुर्बान' Priyanka Gandhi ने PM Modi को क्या जवाब दिया? | Election 2024
शालीमार उदयपुर एक्सप्रेस ट्रेन से 7 किलो 350 ग्राम अवैध मादक पदार्थ गांजा सहित एक अभियुक्त गिरफतार
अतिरिक्त महानिदेशक पुलिस रेल्वेज राजस्थान जयपुर भूपेन्द्र शाहू (आईपीएस), महानिरीक्षक पुलिस...
PORBANDAR પોરબંદર એસ.ટી. ડેપોમાં અનેક ખખડધજ બસો 18-09-2022
PORBANDAR પોરબંદર એસ.ટી. ડેપોમાં અનેક ખખડધજ બસો 18-09-2022