મૂળીનાં વેલાળા (ધ્રા) ગામે રહેતા મનસુખભાઇ મેરાભાઇ ઝેઝરીયાએ 2012માં ગામનાં જ બાબુભાઇ ચોથાભાઇ રંગપરા પાસેથી વેચાણથી જમિન લીધેલ અને તેમના ખાતે પણ ચડી ગયેલ પરંતુ મનસુખભાઇને બાળકો નાના હોવાથી બાબુભાઇ રંગપરાને જ જમીન ખેડવા આપેલ પરંતુ સમય જતા જમીન ખાલી કરતા ન હોય અને અપિલ પણ કરેલ પરંતુ ચુકાદો મનસુખભાઇ તરફી આવ્યો હતો. જેથી વેચેલ જમીન ગેરકાયદે પચાવી પાડી લેતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘારી ખાતે શ્રી સંકટમોચન હનુમાનજી મંદિરના મહંતે વિધવા ગરીબ બહેનોને કીટ વિતરણ કરવામાં આવી
ઘારી ખાતે શ્રી સંકટમોચન હનુમાનજી મંદિરના મહંતે વિધવા ગરીબ બહેનોને કીટ વિતરણ કરવામાં આવી
कांग्रेस नेताओं का हनुमान बेनीवाल के पास आया फोन,क्या मान गए बेनीवाल
राजस्थान में लोकसभा चुनाव के परिणाम आने के बाद नागौर से इंडिया गठबंधन के टिकट पर चुनाव जीते...
"યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ" ધારી:- કાલસુધી "આપ" ઈમાનદાર પાર્ટી... "ભાજપ" માં આવતાવેત "આપ" ની ખોદણી
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના આમ આદમી પાર્ટીના દાવેદાર એવા "આપ" ના એક રાજકીય આગેવાને ગયકાલે...
सुसाइड नोट लिखकर गायब रेलकर्मी 8 महीने बाद गिरफ्तार
कोटा। सुसाइड नोट लिखकर गायब हुए एक वर्कशॉप रेल कर्मचारी महेश चौधरी का 8 महीने बाद सामने आया है।...
ড:ময়ুৰ হাজৰীকাক সম্বৰ্ধনা জ্ঞাপন কৰিলে শোণিপুৰৰ উপায়ুক্তই
UPSC পৰীক্ষাত সৰ্ব্বভাৰতীয় পৰ্যায়ত পঞ্চম স্থান লাভ কৰা ডাঃ ময়ুৰ হাজৰীকাক আজি তেওঁৰ বাসগৃহত...