મૂળીનાં વેલાળા (ધ્રા) ગામે રહેતા મનસુખભાઇ મેરાભાઇ ઝેઝરીયાએ 2012માં ગામનાં જ બાબુભાઇ ચોથાભાઇ રંગપરા પાસેથી વેચાણથી જમિન લીધેલ અને તેમના ખાતે પણ ચડી ગયેલ પરંતુ મનસુખભાઇને બાળકો નાના હોવાથી બાબુભાઇ રંગપરાને જ જમીન ખેડવા આપેલ પરંતુ સમય જતા જમીન ખાલી કરતા ન હોય અને અપિલ પણ કરેલ પરંતુ ચુકાદો મનસુખભાઇ તરફી આવ્યો હતો. જેથી વેચેલ જમીન ગેરકાયદે પચાવી પાડી લેતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાર્થીઓ ભરેલી ઇકો ગાડીએ મારી પલ્ટી
#buletinindia #mahesana #gujarat
খোৱাংত বিজেপি খোৱাং মণ্ডলৰ কিষান মৰ্চাৰ সভাপতি দ্বিজেন চেতিয়াৰ নেতৃত্বত কৰ্মী সভা অনুষ্ঠিত।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহচক্ৰবিষয়াৰ কাৰ্যালয়ৰ অন্তৰ্গত খোৱাঙত ভাৰতীয় জনতা পাৰ্টিৰ খোৱাং মণ্ডল...
Karnataka Election: कर्नाटक को दो-तीन दिन में मिलेगा नया मुख्यमंत्री, पूर्व सीएम सिद्धारमैया दौड़ में सबसे आगे
नई दिल्ली, कर्नाटक में बड़ी जीत के बाद कांग्रेस ने राज्य के नए मुख्यमंत्री का नाम तय करने की कसरत...
ખેડા જિલ્લા મા આચારસહિતા નું કડક અમલ જાણો કેટલા કેશ નોંધવામાં આવ્યા
ખેડા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે અત્યાર સુધીમાં ૩૮૭૩ રાજકીય પ્રસિદ્ધિઓ દૂર...