લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi में फिर बढ़ा AQI, Gopal Rai ने बताया इसे कैसे कम करेगी Kejriwal सरकार | Delhi Pollution
Delhi में फिर बढ़ा AQI, Gopal Rai ने बताया इसे कैसे कम करेगी Kejriwal सरकार | Delhi Pollution
ડીસામાં કોંગ્રેસના નગરસેવકે ત્રણ સાગરીતો સાથે મળી રીક્ષાની તોડફોડ કરતાં ચકચાર
ડીસાના ગવાડી તીનબત્તી વિસ્તારમાં યુવકને માર મારવાની અદાવત રાખી બુધવારે રાત્રે નગરપાલિકાના...
सुल्तानपुर सीएचसी में संयुक्त निदेशक चिकित्सा एवं स्वास्थ्य सेवाएं जॉन ने किया औचक निरीक्षण
कोटा. संयुक्त निदेशक चिकित्सा एवं स्वास्थ्य सेवाए जॉन कोटा डॉ. एमपी सिंह ने सुल्तानपुर सीएचसी का...
कॉमनवेल्थ खेल 2022: बजरंग पुनिया ने जीता गोल्ड मेडल
बर्मिंघम में चल रहे कॉमनवेल्थ खेलों में 65 किलोग्राम भारवर्ग में बजरंग पुनिया ने कुश्ती में गोल्ड...