લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जेल में बंद था कैदी, तीन साल बाद मोबाइल ने उगले हत्या के बड़े राज; दोस्त का कत्ल कर नाम भाई का दिया था नाम
विजयनगर थाना क्षेत्र के प्रतीक ग्रैंड सोसायटी की निर्माणाधीन साइट पर तीन साल पहले भाई बताकर युवक...
Tata Tiago EMI: 1 लाख रुपये की डाउन पेमेंट पर कितनी देनी होगी टाटा के इस कार के लिए किस्त, डिटेल में जानें सबकुछ
Tata Tiago EMI अगर आप Tata Tiago के बेस वेरिएंट को EMI पर खरीदना चाहते हैं तो आज हम आपके लिए इसके...
Audi Q8 Facelift की बुकिंग हुई शुरू, 22 अगस्त को होगी लॉन्च
जर्मनी की लग्जरी वाहन निर्माता Audi की ओर से भारतीय बाजार में कई बेहतरीन कारों और एसयूवी को...
ડીસામાં આજે વહેલી સવારથી ફરી અવિરત વરસાદ શરૂ થઈ ગયો છે અને ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ
ડીસામાં આજે વહેલી સવારથી ફરી અવિરત વરસાદ શરૂ થઈ ગયો છે અને ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ
এক ভয়ংকৰ দৃশ্য, কাৰ ভুলৰ বাবে এনেধৰণৰ ঘটনা সংগঠিত হয়
এক ভয়ংকৰ দৃশ্য, কাৰ ভুলৰ বাবে এনেধৰণৰ ঘটনা সংগঠিত হয়