લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमृत पर्यावरण महोत्सव के तहत 1 जून को शमशान में होगा पौधा रोपण
*अमृत पर्यावरण महोत्सव के तहत 1 जून को शमशान मे होगा पौधारोपण*
जयपुर। शिक्षा एवम पंचायत...
આચાર સંહિતા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું.......!
આચાર સંહિતા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું......
.! મંત્રીઓ કચેરીના કામ અર્થે વિધાનસભા...
હાય રે મોઘવારી : અમૂલે દૂધના ભાવમાં ફરી કર્યો ભાવ વધારો મોઘવારીના વધુ એક ફટકાથી લોકો ત્રાહિમામ
મોઘવારીથી ઝૂઝમી રહેલા દેશમાં વધુ એકવાર જીવનજરૂરિયાત વસ્તુ પર ભાવ વધારા થતા સામાન્ય જનતાની સ્થિતિ...
ભગવાન શિવ મહાદેવ નો અપમાન, વિડિયો થયો વાયરલ
ભગવાન શિવ મહાદેવ નો અપમાન, વિડિયો થયો વાયરલ
SatyaPrem Ki Katha Box Office Day 15: थमी कार्तिक-कियारा की फिल्म की कमाई, 100 करोड़ क्लब से है बस इतनी दूर
SatyaPrem Ki Katha Box Office Collection Day 15: कार्तिक आर्यन और कियारा आडवाणी की फिल्म...