ઓડિસાથી 3 મહિનાથી ગુમ યુવકનું જોરાવરનગર પોલીસે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. તે સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હોટલમાં વેઈટર તરીકે કામ કરતો યુવક કામથી કંટાળી ગયો હતો અને પોતાના પરિવારને છોડી રેલવે મારફતે સુરેન્દ્રનગર આવી ગયો હતો.આ દરમિયાન અચાનક સ્થાનિક લોકોએ રસ્તે રખડતા યુવકને સુરેન્દ્રનગરની જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. બાદમાં જોરવરનગર પોલીસે પરિવાર સાથે વીડીયો કોલથી વાત કરાવી અને આ વાતની ખરાઈ કરી હતી. છેલ્લા 3 માસથી ઘરેથી ગુમ યુવકના પરિવારજનોને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. ઓડિસાથી 3 મહિનાથી ગુમ યુવકનું જોરાવરનગર પોલીસે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. આ ગુમ યુવકનું અંદાજે 3 માસ બાદ પરિવારજનો સાથે મિલન બાદ પોલીસ મથકમાં જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ahemedabad: મહિલા પોલીસે કર્યો સોશિયલ મીડિયા નો ઉપયોગ : આરોપીને મળવા બોલાવ્યો અને પકડી પાડ્યો.
અમદાવાદમાં ફરાર આરોપીને પકડવા પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો.સમયની સાથે પોલીસની કામગીરી પણ...
Power Grid Dividend News | Q2 के नतीजें र क्या है Expert का कहना? Margins में नजर आई बढ़त? | Business
Power Grid Dividend News | Q2 के नतीजें र क्या है Expert का कहना? Margins में नजर आई बढ़त? | Business
Patanjali case: 'शिकायतकर्ताओं को भी पक्षकार बनाएं रामदेव', सुप्रीम कोर्ट ने इस मामले में हस्तक्षेप करने से किया इनकार
नई दिल्ली। सुप्रीम कोर्ट ने शुक्रवार को योग गुरु रामदेव से अपनी याचिका में उन शिकायतकर्ताओं...
লখিমপুৰৰ পৰা উৰণ সহজ হ’ল চুবুৰীয়া ৰাজ্যলৈ
আঞ্চলিক যোগাযোগৰ ক্ষেত্ৰত এক নতুন মাত্ৰা সংযোজনেৰে কেন্দ্ৰীয় অসামৰিক বিমান পৰিবহণ মন্ত্ৰী...
અરવિંદ કેજરીવાલ પર તિરંગાનું અપમાન કરવાનો આરોપ, બીજેપી નેતાએ કહ્યું- તિરંગાને માત્ર જમીન પર જ ખેંચવામાં આવ્યો ન હતો પરંતુ…
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં ‘હર હાથ તિરંગા’ અભિયાન...