સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખ્યા હતા. જેથી યુવકને ઈજા પહોંચી હતી. જેને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ ઘટના અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ થઇ છે.આ ઘટનાની વિગત જોઈએ તો યુવકના પિતાએ 3 લાખ રૂપિયા 10% લેખે વ્યાજવા લીધા હતા અને છેલ્લા 3 વર્ષથી 10% લેખે 30 હજાર માસિક વ્યાજ ચૂકવતા હતા. જેમાં ગત માસે વ્યાજ ચુકણી કરવાનું મોડું થઈ જતા 80 ફૂટ રોડ પર 4 શખ્સોએ યુવકના જાહેરમાં જ બન્ને પગ ભાંગી નાખ્યા હતા. આથી યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે. જેમાં 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખતા તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખાસેડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Elon Musk के एक्स पर ऐसा क्या आरोप? जिसके चलते बैन करने तक पहुंच गई बात
ब्राजील में एलन मस्क के एक्स पर बैन लगा दिया गया है। लंबे समय से मस्क और कोर्ट के बीच चल रही...
મહુવા શહેરમાં વશિષ્ઠનગર સોસાયટીના રહીશો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું
મહુવા શહેરમાં વશિષ્ઠનગર સોસાયટીના રહીશો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું
एमएलसी चंचल का जन्म दिन मनाया गया। गाजीपुर जनपद
जनपद गाजीपुर में,एमएलसी चंचल का जन्म दिन मनाया गया।सूत्रों से जानकारी के मुताबिक...
અમરેલી ખાતે E.F.I.R સેવા અંગે જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો
ગાંધીના ગુજરાતમાં પ્રથમવાર E-એફ.આઈ.આર. શરૂ થતા અમરેલી જિલ્લામાં જાહેર જનતાને સમજ આવે તે માટે આખા...
जिनकी राम में आस्था नहीं है उनको सत्ता में आने से भगवान ने रोक दिया-रामदेव
योग गुरु बाबा रामदेव ने लोकसभा चुनाव नतीजों पर आरएसएस नेता इंद्रेश कुमार के बयान पर प्रतिक्रिया...