સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખ્યા હતા. જેથી યુવકને ઈજા પહોંચી હતી. જેને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ ઘટના અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ થઇ છે.આ ઘટનાની વિગત જોઈએ તો યુવકના પિતાએ 3 લાખ રૂપિયા 10% લેખે વ્યાજવા લીધા હતા અને છેલ્લા 3 વર્ષથી 10% લેખે 30 હજાર માસિક વ્યાજ ચૂકવતા હતા. જેમાં ગત માસે વ્યાજ ચુકણી કરવાનું મોડું થઈ જતા 80 ફૂટ રોડ પર 4 શખ્સોએ યુવકના જાહેરમાં જ બન્ને પગ ભાંગી નાખ્યા હતા. આથી યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે. જેમાં 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખતા તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખાસેડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજ તાલુકા ના મોટા જામપૂરા બસસ્ટેન્ડ પાસે યુવાન પર હિચકારો હુમલો..
કાંકરેજ તાલુકા ના મોટા જામપૂરા બસસ્ટેન્ડ પાસે યુવાન પર હિચકારો હુમલો..
ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಲೋಕದಲ್ಲಿ ಹೊಸ ಮೈಲಿಗಲ್ಲು: ನ್ಯೂಸ್ ಫಸ್ಟ್ ಚಾನೆಲ್ ನಲ್ಲಿ ಆ್ಯಂಕರಿಂಗ್ ಮಾಡಿದ AI ಮಾಯಾ
ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಲೋಕದಲ್ಲಿ 'ನ್ಯೂಸ್ ಫಸ್ಟ್' ಕನ್ನಡ ಚಾನೆಲ್ ಸಂಸ್ಥೆಯು ಹೊಸ ಮೈಲಿಗಲ್ಲು ಸೃಷ್ಟಿಸಿದೆ. ಆರ್ಟಿಫಿಷಿಲ್...
Jharkhand Politics: Ranchi से Hyderabad जा रहे हैं विधायक, खरीद-फरोख्त का है डर | Aaj Tak News
Jharkhand Politics: Ranchi से Hyderabad जा रहे हैं विधायक, खरीद-फरोख्त का है डर | Aaj Tak News
Apple कब लॉन्च करेगा पहला फोल्डेबल iPhone? सामने आई खास रिपोर्ट
Apple जल्द ही मार्केट में अपना पहला फोल्डेबल आईफोन लॉन्च कर सकता है। रिपोर्ट्स की माने तो 2026 तक...
જાફરાબાદ પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પકડાયેલ દેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો
જાફરાબાદ પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પકડાયેલ દેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો