સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખ્યા હતા. જેથી યુવકને ઈજા પહોંચી હતી. જેને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ ઘટના અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ થઇ છે.આ ઘટનાની વિગત જોઈએ તો યુવકના પિતાએ 3 લાખ રૂપિયા 10% લેખે વ્યાજવા લીધા હતા અને છેલ્લા 3 વર્ષથી 10% લેખે 30 હજાર માસિક વ્યાજ ચૂકવતા હતા. જેમાં ગત માસે વ્યાજ ચુકણી કરવાનું મોડું થઈ જતા 80 ફૂટ રોડ પર 4 શખ્સોએ યુવકના જાહેરમાં જ બન્ને પગ ભાંગી નાખ્યા હતા. આથી યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે. જેમાં 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખતા તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખાસેડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
ઠાસરા શહેરમાં વિવિધ વિસ્તારો નાં દબાણ દૂર કરાયાં #news #gujarat #newsupdatetoday
ઠાસરા શહેરમાં વિવિધ વિસ્તારો નાં દબાણ દૂર કરાયાં #news #gujarat #newsupdatetoday
MCN NEWS| किराणा दुकान फोडून पोबारा करणारे वीरगाव पोलिसांच्या ताब्यात
MCN NEWS| किराणा दुकान फोडून पोबारा करणारे वीरगाव पोलिसांच्या ताब्यात
श्री चारभुजा नाथ विकास समिति करेगी लोकसभा अध्यक्ष ओम बिरला का अभिनंदन, करेगे अनुरोध पत्र भेंट
बूंदी। कजली तीज महोत्सव के अवसर पर 22 अगस्त की शोभायात्रा में जन जन के लाडले सांसद एवं लोकसभा...