સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખ્યા હતા. જેથી યુવકને ઈજા પહોંચી હતી. જેને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ ઘટના અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ થઇ છે.આ ઘટનાની વિગત જોઈએ તો યુવકના પિતાએ 3 લાખ રૂપિયા 10% લેખે વ્યાજવા લીધા હતા અને છેલ્લા 3 વર્ષથી 10% લેખે 30 હજાર માસિક વ્યાજ ચૂકવતા હતા. જેમાં ગત માસે વ્યાજ ચુકણી કરવાનું મોડું થઈ જતા 80 ફૂટ રોડ પર 4 શખ્સોએ યુવકના જાહેરમાં જ બન્ને પગ ભાંગી નાખ્યા હતા. આથી યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે. જેમાં 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખતા તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખાસેડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  दयाराम दहायत के घर में लगी आग गृहस्ती का सामान जलकर खाक 
 
                       
 
 
पन्ना जिले के अमानगंज थाना क्षेत्र अंतर्गत आने वाले तिघरा ग्राम में...
                  
   PORBANDAR પોરબંદર નગરપાલિકા દ્વારા ડીમોલીશનની પ્રક્રિયા 29-09-2022 
 
                      PORBANDAR પોરબંદર નગરપાલિકા દ્વારા ડીમોલીશનની પ્રક્રિયા 29-09-2022
                  
   Loksabha Election 2024: चारों तरफ अन्याय का अंधकार बढ़ा है- Sonia Gandhi | PM Modi | BJP | Congress 
 
                      Loksabha Election 2024: चारों तरफ अन्याय का अंधकार बढ़ा है- Sonia Gandhi | PM Modi | BJP | Congress
                  
   মৰাণ স্বায়ত্ত শাসিত পৰিষদৰ ক্ৰীড়া আৰু যুৱ কল্যাণ বিভাগৰ উদ্যোগত ক্ৰীড়া সামগ্ৰী বিতৰণৰ শুভাৰম্ভণি  
 
                      হাতীজান ৰাজহুৱা খেলপথাত (বাৰেকুৰি) আজি মৰাণ স্বায়ত্ব শাসিত পৰিষদৰ ক্ৰীড়া আৰু যুৱ কল্যাণ বিভাগৰ...
                  
   
  
  
  
   
  