થાનગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને દલિત સમાજના યુવા કાર્યકર્તા પી.ડી.પરમારને નાની ઉંમરે અચાનક જ એટેક આવ્યો હતો. તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપાડતા થાનગઢ સરકારી હોસ્પિટલ લઈ જાવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ નાની ઉમરના યુવા કાર્યકરનું અવસાન થતા થાનગઢ શહેરની અંદર લોકોમાં શોકની લાગણી ફરીવળી હતી. તેમના અવસાનની અબર મળતા મોટી સંખ્યામાં તેમના ચાહકો સરકારી દવાખાને ઉમટી પડ્યા હતા. તેઓના પરિવારમાં ત્રણ દીકરી છે જેઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka Bandh Updates: कावेरी जल विवाद पर बेंगलुरु से लेकर शिमोगा तक सब बंद | Aaj Tak News
Karnataka Bandh Updates: कावेरी जल विवाद पर बेंगलुरु से लेकर शिमोगा तक सब बंद | Aaj Tak News
આદિપુરના નંદુભાઈએ પીએમ પ્રત્યે લાગણી દર્શાવી
આદિપુરના નંદુભાઈએ પીએમ પ્રત્યે લાગણી દર્શાવી
કચ્છની ધરાને નર્મદાના નીર, ઔદ્યોગીક...
ડીસાના વાસણા જૂના ગોળીયા ગામમાં જોગણી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ
ડીસાના વાસણા જૂના ગોળીયા ગામમાં જોગણી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ
Uttarkashi Tunnel Rescue: 'परिवार में लौटी खुशियां', सुरंग से बाहर आए मजदूर तो बोले घरवाले | Latest
Uttarkashi Tunnel Rescue: 'परिवार में लौटी खुशियां', सुरंग से बाहर आए मजदूर तो बोले घरवाले | Latest