થાનગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને દલિત સમાજના યુવા કાર્યકર્તા પી.ડી.પરમારને નાની ઉંમરે અચાનક જ એટેક આવ્યો હતો. તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપાડતા થાનગઢ સરકારી હોસ્પિટલ લઈ જાવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ નાની ઉમરના યુવા કાર્યકરનું અવસાન થતા થાનગઢ શહેરની અંદર લોકોમાં શોકની લાગણી ફરીવળી હતી. તેમના અવસાનની અબર મળતા મોટી સંખ્યામાં તેમના ચાહકો સરકારી દવાખાને ઉમટી પડ્યા હતા. તેઓના પરિવારમાં ત્રણ દીકરી છે જેઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীৰ সহকাৰী আয়ুক্ত শ্ৰী যুতা সংগীতা বৰুৱাৰ অৰুণোদয় ভেৰিফিকেচনৰ কাম কাজ পৰ্যবেক্ষণ
মাজুলীৰ সহকাৰী আয়ুক্ত শ্ৰী যুতা সংগীতা বৰুৱাৰ অৰুণোদয় ভেৰিফিকেচনৰ কাম কাজ পৰ্যবেক্ষণ
ગુજરાતઃ ગુજરાતના બે જિલ્લામાંથી ચરસના 59 પેકેટ ઝડપાયા, તમામનું વજન એક કિલોગ્રામ
ગુજરાતના દરિયાકાંઠાના પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાંથી શંકાસ્પદ ચરસના ઓછામાં ઓછા 59 પેકેટ મળી આવ્યા...
PM Narendra Modi will be inagurate the 'Sela Tunnel' project to the Nation tomorrow.
March 8, 2024
PM Narendra Modi will be inagurate the 'Sela Tunnel' project to the Nation...