થાનગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને દલિત સમાજના યુવા કાર્યકર્તા પી.ડી.પરમારને નાની ઉંમરે અચાનક જ એટેક આવ્યો હતો. તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપાડતા થાનગઢ સરકારી હોસ્પિટલ લઈ જાવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ નાની ઉમરના યુવા કાર્યકરનું અવસાન થતા થાનગઢ શહેરની અંદર લોકોમાં શોકની લાગણી ફરીવળી હતી. તેમના અવસાનની અબર મળતા મોટી સંખ્યામાં તેમના ચાહકો સરકારી દવાખાને ઉમટી પડ્યા હતા. તેઓના પરિવારમાં ત્રણ દીકરી છે જેઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Motorola ला रहा एक नया Smartphone, 3 जुलाई को होगा लॉन्च?
मोटोरोला अपने भारतीय ग्राहकों के लिए Razr 50 Ultra लॉन्च कर रहा है। इस फोन की लॉन्च डेट 4 जुलाई...
ડીસા ના અબિકા નગર મિત્ર મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન..
ડીસા ના અબિકા નગર મિત્ર મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન..
पुलिस ने कलेक्टर आवास घेराव से पहले प्रदर्शनकारियों को रोका,नियमित 45 मिनट जलापूर्ति देने के लिखित आश्वासन पर माने
बून्दी। शहर के देवपुरा क्षेत्र में पिछले चार माह से पेयजल की समस्या से जूझ रहे लोगों का शनिवार को...
शिवाजी कॉलोनी से शीतला माताधाम के लिए पदयात्रा हुई रवाना
शिवाजी कॉलोनी तेजाजी मंदिर परिसर से शीतला माता धाम के लिए के लिए सोमवार की सुबह पदयात्रा रवाना...