થાનગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને દલિત સમાજના યુવા કાર્યકર્તા પી.ડી.પરમારને નાની ઉંમરે અચાનક જ એટેક આવ્યો હતો. તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપાડતા થાનગઢ સરકારી હોસ્પિટલ લઈ જાવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ નાની ઉમરના યુવા કાર્યકરનું અવસાન થતા થાનગઢ શહેરની અંદર લોકોમાં શોકની લાગણી ફરીવળી હતી. તેમના અવસાનની અબર મળતા મોટી સંખ્યામાં તેમના ચાહકો સરકારી દવાખાને ઉમટી પડ્યા હતા. તેઓના પરિવારમાં ત્રણ દીકરી છે જેઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बोरखेड़ा इलाके में हुए सुसाइड में गलत हुई मृतक की पहचान, रुद्र मीणा की जगह प्रीतम गोस्वामी ने किया सुसाइड
बोरखेड़ा थाना क्षेत्र के नयनोहरा इलाके में पुलिस ने फायरिंग के बदमाशों की लोकेशन ट्रेस कर उसके...
પ્રવાસની ખોટી સ્કીમ આપી છેંતરપીડી કરતો લાલશાહીનો નાસતો ફરતો આરોપી પકડી પાડતી કમલાબાગ પોલીસ
પ્રવાસની ખોટી સ્કીમ આપી છેંતરપીડી કરતો લાલશાહીનો નાસતો ફરતો આરોપી પકડી પાડતી કમલાબાગ પોલીસ ...
અમદાવાદ શાહીબાગ●યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત નેતા અને કાર્યકર્તાએ શાહીબાગ પાસે ટ્રેન રોકી ને વિરોધ કર્યો
અમદાવાદ : શાહીબાગ અંડર બ્રિજ ઉપરયુથ કોંગ્રેસ પ્રમુખ સહિત નેતા અને કાર્યકર્તાઓએ શાહીબાગ પાસે ટ્રેન...
Vodafone-Idea Board Meeting | Promotors अपनी हिस्सेदारी कम कर के रकम जुटा सकते हैं | Business News
Vodafone-Idea Board Meeting | Promotors अपनी हिस्सेदारी कम कर के रकम जुटा सकते हैं | Business News
বিহাৰত বিচ্ছেদ ঘটিল জেডিইউ আৰু বিজেপিৰ মিত্ৰতাত
পাটনা, ৯ আগষ্ট (হি.স.)। বিহাৰত ভংগ হ'ল জেডি(ইউ)-বিজেপি মিত্ৰতা। মুখ্যমন্ত্ৰী নীতিশ কুমাৰে আবেলি ৪...