નવા ડીએસપી ડો.ગીરીશ પંડયાએ એલસીબીની રચના કરી હતી. ગુરૂવારે એસઓજી, પેરોલ ફર્લો ટીમના નામ જાહેર કર્યા હતા. પેરોલ ફર્લોમાં સવજીભાઇ દાફડા, શકિતસિંહ ચૌહાણ, નરેશભાઇ મકવાણા, બળદેવભાઇ ઝાલા, દેવરાજભાઇ જોગરાજીયા, હરદિપસિંહ ઝાલા, ભુમીબેન રાઠોડ અને ધવલભાઇ પટેલને નિમણુંક અપાઈ છે. એસઓજીની ટીમ માટે પ્રવિણભાઇ આલ, મુન્નાભાઇ રાઠોડ, ચેહરભાઇ ઝીઝુવાડીયા, મહાવીરસિંહ રાઠોડ, અનિરૂધ્ધસિંહ ઝાલા અને રવીરાજભાઇ ખાચરની નિમણુંક કરાઈ છે. જ્યારે નરપતસિંહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ પરમારના મિસીંગ સ્કવોડમાં ઓર્ડર કરાયા છે.જયારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાએ 8 પોલીસકર્મીઓની પણ આંતરિક બદલીના આદેશ આપ્યા હતા. જેમાં વહીવટી સરળતા ખાતર વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 8 પોલીસ કર્મીઓને પેરોલ ફર્લો સ્કવોર્ડમાં હાજર થવા ઓર્ડર આપ્યો હતો.જેમાં સીટી એ ડીવીઝનના સવજીભાઇ વાલાભાઇ દાફડા, સીટી બી ડીવીઝન માંથી શક્તિસિંહ જોરૂભા ચૌહાણ, નાની મોલડીમાં ફરજ બજાવતા નરેશભાઇ સુરાભાઇ મકવાણા , ધ્રાંગધ્રા તાલુકા માંથી બળવંતભાઇ મોહનભાઇ ઝાલા, સાયલાથી દેવરાજભાઇ મગનભાઇ જોગરાજીયા, ધ્રાંગધ્રા સીટીમાંથી હરદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, લખતરથી ભૂમિબેન નવનીત કુમાર રાઠોડ, વઢવાણ પોલીસ સ્ટેશનથી ધવલભાઇ પટેલ આ તમામ પોલીસ કર્મચારીઓને હવેથી પેરોલ ફર્લો સ્કવોર્ડમાં ફરજ બજાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા હુકમ કરાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Russian Envoy Clarifies After Calling Sergey Lavrov 'Womaniser'; 'Popular As A Gentleman' | Watch
Russian Envoy Clarifies After Calling Sergey Lavrov 'Womaniser'; 'Popular As A Gentleman' | Watch
કલકત્તા/મુબંઈ/દીલ્હી/ગુજરાત અને દેશના અલગ-અલગ રાજ્યના વેપારીને L.C(લેટર ઓફ ક્રેડીટ)આપવાના બહાને ઠગતો કાકા (દાદા) અમદાવાદ સાઇબર ક્રાઈમ ની ઝપેટમાં
કલકત્તા/મુબંઈ/દીલ્હી/ગુજરાત અને દેશના અલગ-અલગ રાજ્યના વેપારીને L.C(લેટર ઓફ ક્રેડીટ)આપવાના બહાને...
आबूधाबी के क्राउन प्रिंस से मिले PM मोदी:न्यूक्लियर पॉवर और गैस सप्लाई समेत 5 अहम समझौते हुए
भारत के दौरे पर आए आबु धाबी के क्राउन प्रिंस शेख खालेद बिन मोहम्मद बिन जायेद अल नहयान ने सोमवार...
বালিপৰাৰ জৰাসৰ নৈত বানপানী প্ৰতিৰোধৰ বাবে নিৰ্মান কৰা ৱালৰ মাজেৰে সোমাইছে জৰাসৰ নদীৰ বাঢ়নী পানী।
বালিপৰাৰ জৰাসৰ নৈত বানপানী প্ৰতিৰোধৰ বাবে নিৰ্মান কৰা ৱালৰ মাজেৰে সোমাইছে জৰাসৰ নদীৰ বাঢ়নী পানী।