દિલ્હી ખાતે રેલ્વે મજદુર સંઘ દ્વારા નવી પેન્શન યોજનાના વિરોધમાં ધરણાનું આયોજન કરાયુ છે.જેમાં સુરેન્દ્રગનરથી રેલ્વે મજદુર સંઘના સભ્યો ટ્રેન મારફત દિલ્હીં પહોંચી ધરણામાંજોડાયા હતા. સરકાર દ્વારા જુની પેન્શન યોજનાને દુર કરી નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે.જેના વિરોધમાં અનેક સરકારી કર્મચારીઓના સંઘ સાથે વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ પણ વિરોધ કરી રહ્યા છે.ત્યારે એનએફઆઈઆરના આહવાન પર સંલગ્ન યુનિય સુરેન્દ્રનગર રેલવે મજદૂર સંઘ દ્વારા દિલ્હી ખાતે નવી પેન્શન યોજના નો વિરોધ કરવા ધારણા પર બેસ્યા છે.જેમાં જોડાવા માટે સુનગર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રાજકોટ ડિવિઝન ના સેક્રેટરી હિરેન મહેતાની આગેવાની હેઠળ તરીખ 9-8-2023 ના રોજ સવારે જમ્મુ તાવી ટ્રેન દ્વારા દિલ્હી જવા જિળક્યા હતા.જેઓ નવી પેન્શન યોજના નો વિરોધ કરવા માટે દિલ્હી મુકામે તારીખ 10-8-2023.ના રોજ સવારે પહોંચી ધારણા પર બેસવાનું આયોજન કરાયુ હતુ.આમ રેલ્વે કર્મચારીઓ દિલ્હીના ધરણામાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
World Cup 2023: England का ये खिलाड़ी बना घर का भेदी Afghanistan से हार की बड़ी वजह ये |वनइंडिया हिंदी
World Cup 2023: England का ये खिलाड़ी बना घर का भेदी Afghanistan से हार की बड़ी वजह ये |वनइंडिया हिंदी
"તારા પતિએ મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ આપી છે, તને તો આજ બદનામ કરી નાખવી છે', કુંટુંબી જેઠે મહિલાને માર માર્યો
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના એક ગામમાં રહેતી મહિલા પોતાના ખેતરમાં ઢોર બાંધીને ઘરે આવતી હતી....
Vivek Agnihotri ने आरोपों से बरी होने के बाद जारी किया बयान, TKF के बाद लगातार परेशान किए जाने पर छलका दर्द
Vivek Agnihotri Lashes Out At Media For Biased Reporting On His Contempt of Court Case: द कश्मीर...
કાલોલ : ઘૂસર ગામે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પાછળ પ્રેમીપંખીડાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતા ભારે ચકચાર..!!
કાલોલ તાલુકાના ઘૂસર ગામે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની પાછળના સ્મશાન પાસે પ્રેમીપંખીડાંએ...
डीआईजी श्री वैभव कृष्ण ने संभाला कार्यभार जनपद आजमगढ़ में
उत्तर प्रदेश के जनपद आजमगढ़ में, डीआईजी वैभव कृष्ण ने संभाला कार्यभार।मालूम हो कि जनपद आजमगढ़ में,...