દિલ્હી ખાતે રેલ્વે મજદુર સંઘ દ્વારા નવી પેન્શન યોજનાના વિરોધમાં ધરણાનું આયોજન કરાયુ છે.જેમાં સુરેન્દ્રગનરથી રેલ્વે મજદુર સંઘના સભ્યો ટ્રેન મારફત દિલ્હીં પહોંચી ધરણામાંજોડાયા હતા. સરકાર દ્વારા જુની પેન્શન યોજનાને દુર કરી નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે.જેના વિરોધમાં અનેક સરકારી કર્મચારીઓના સંઘ સાથે વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ પણ વિરોધ કરી રહ્યા છે.ત્યારે એનએફઆઈઆરના આહવાન પર સંલગ્ન યુનિય સુરેન્દ્રનગર રેલવે મજદૂર સંઘ દ્વારા દિલ્હી ખાતે નવી પેન્શન યોજના નો વિરોધ કરવા ધારણા પર બેસ્યા છે.જેમાં જોડાવા માટે સુનગર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રાજકોટ ડિવિઝન ના સેક્રેટરી હિરેન મહેતાની આગેવાની હેઠળ તરીખ 9-8-2023 ના રોજ સવારે જમ્મુ તાવી ટ્રેન દ્વારા દિલ્હી જવા જિળક્યા હતા.જેઓ નવી પેન્શન યોજના નો વિરોધ કરવા માટે દિલ્હી મુકામે તારીખ 10-8-2023.ના રોજ સવારે પહોંચી ધારણા પર બેસવાનું આયોજન કરાયુ હતુ.આમ રેલ્વે કર્મચારીઓ દિલ્હીના ધરણામાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડા : મહુધાના વડથલ ખાતે આઠમ નો મહા પર્વ યોજાયો 2022 | Spark Today News Vadodara
ખેડા : મહુધાના વડથલ ખાતે આઠમ નો મહા પર્વ યોજાયો 2022 | Spark Today News Vadodara
प्रधानमंत्री मोदी ने दिया शहीद-ए-आज़म भगत सिंह को सम्मान : तरुण चुग
डॉ.सुभाष शर्मा के प्रयासों से इतना बड़ा प्रोजेक्ट मिला :तरुण चुग तरुण चुघ और डॉ. सुभाष शर्मा...
Green Revolution की कहानी, जब भारत को भिखारी कहता था अमेरिका! | Tarikh E563
Green Revolution की कहानी, जब भारत को भिखारी कहता था अमेरिका! | Tarikh E563
मणिपुर मुद्दे पर राष्ट्रपति से दखल देने की मांग, विपक्षी दलों के नेताओं ने मुर्मू से की मुलाकात
Manipur Crisis: कांग्रेस सांसद अधीर रंजन चौधरी और भारतीय गठबंधन पार्टियों के 20 सांसदों ने...
Aap Ki Adalat: PM Modi PoK को भारत में करेंगे शामिल...विदेश मंत्री S Jaishankar ने किया बड़ा खुलासा?
Aap Ki Adalat: PM Modi PoK को भारत में करेंगे शामिल...विदेश मंत्री S Jaishankar ने किया बड़ा खुलासा?