લખતર તાલુકાનાં ભાથરીયા ગામે એક જ રાતમાં બે વ્યક્તિઓના ઘરેથી બકરીઓની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇને ભોગ બનનાર વ્યક્તિઓએ લખતર પોલીસને લેખિત અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.લખતર તાલુકા મથકથી બારેક કી.મી. દૂર તાલુકાનું ભાથરીયા ગામ આવેલું છે. આ ગામમાં રહેતા દેવકરણભાઈ ધુડાભાઈ બોરિયા તથા ઉર્મિલાબેન સાગરભાઈ મકવાણાએ તા.8-8-23ના રોજ લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી.આ અરજીમાં દેવકરણભાઈએ જણાવ્યું હતું કે, તેઓ રાતે સૂતા હતા તે સમયે તેમના વાડામાંથી 2 બકરા કોઈ અજાણ્યો શખ્સ લઈ ગયેલા છે. જ્યારે ઉર્મિલાબેનના વાડામાંથી સાત બકરાને કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હોવાનું જણાવી પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઉર્મિલાબેન બકરીઓ થકી જ ઘરનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હવે આ બકરીઓ ચોરાઈ જતાં મુશ્કેલી પડવાની શક્યતા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાણોદર ગામે દારૂ વેંચનારનો યુવક પર હુમલો
સાણોદર ગામે દારૂ વેંચનારનો યુવક પર હુમલો
BOUNCE INC LAUNCHES ITS INDOOR ACTION ADVENTURE PARK IN BENGALURU
BOUNCE INC LAUNCHES ITS INDOOR ACTION ADVENTURE PARK IN BENGALURU
રાષ્ટ્ર ઘ્વઝ નો સ્ટોક ખલ્લાસ થઇ જતા દૂર શહેર,ગામડેથી ઘ્વઝ લેવા આવતા લોકો અટવાયા
હિંમતનગર પોસ્ટ ઓફિસમાં થી 46,356 રાષ્ટ્રઘ્વજ નું વિતરણ થયા પછી સ્ટોક ખલ્લાસ.
સાબરકાંઠા...
Bihar Politics: Giriraj Singh की बड़ी मांग, Nitish Kumar और Naveen Patnaik को दिया जाए Bharat Ratna
Bihar Politics: Giriraj Singh की बड़ी मांग, Nitish Kumar और Naveen Patnaik को दिया जाए Bharat Ratna
টাইপা কেন্দ্ৰীয় সমিতিৰ কাৰ্যালয় সম্পাদক বলেন বাইলুঙৰ মৃত্যুত শোক প্ৰকাশ টাইপাৰ
টাইপা কেন্দ্ৰীয় সমিতিৰ কাৰ্যালয় সম্পাদক বলেন বাইলুং ৰ মৃত্যুত শোক প্ৰকাশ...