લખતર તાલુકાનાં ભાથરીયા ગામે એક જ રાતમાં બે વ્યક્તિઓના ઘરેથી બકરીઓની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇને ભોગ બનનાર વ્યક્તિઓએ લખતર પોલીસને લેખિત અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.લખતર તાલુકા મથકથી બારેક કી.મી. દૂર તાલુકાનું ભાથરીયા ગામ આવેલું છે. આ ગામમાં રહેતા દેવકરણભાઈ ધુડાભાઈ બોરિયા તથા ઉર્મિલાબેન સાગરભાઈ મકવાણાએ તા.8-8-23ના રોજ લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી.આ અરજીમાં દેવકરણભાઈએ જણાવ્યું હતું કે, તેઓ રાતે સૂતા હતા તે સમયે તેમના વાડામાંથી 2 બકરા કોઈ અજાણ્યો શખ્સ લઈ ગયેલા છે. જ્યારે ઉર્મિલાબેનના વાડામાંથી સાત બકરાને કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હોવાનું જણાવી પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઉર્મિલાબેન બકરીઓ થકી જ ઘરનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હવે આ બકરીઓ ચોરાઈ જતાં મુશ્કેલી પડવાની શક્યતા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગૌવંશની હેરાફારીના ગુનામાં 4 માસથી ફરાર આરોપી ઝડપાયો
વલસાડા જિલ્લાના કપરાડા પોલીસ મથકે વર્ષ ૨૦૨૩ માં નોંધાયેલા ગૌ વંશની હેરાફેરીના ગુનામાં વઢવાણ...
Breaking: 4440 करोड़ की जमीन, यूनिवर्सिटी बिल्डिंग जब्त, फरार खनन माफिया Iqbal पर ED का एक्शन
Breaking: 4440 करोड़ की जमीन, यूनिवर्सिटी बिल्डिंग जब्त, फरार खनन माफिया Iqbal पर ED का एक्शन
गौरी गणपतीच्या आगमनासाठी सजली ताडकळसची बाजारपेठ
ताडकळस/प्रतिनिधी:-लाडक्या गणपतीचे 31ऑगस्ट रोजी तर 3 सप्टेंबर रोजी महालक्ष्मीचे आगमन होत आहे....
પોરબંદરની ચૂંટણીમાં પોલીસ હોમગાર્ડ જવાનો સહિતના 1600 બંદોબસ્તમાં જોડાશે:SP
પોરબંદરની ચૂંટણીમાં પોલીસ હોમગાર્ડ જવાનો સહિતના 1600 બંદોબસ્તમાં જોડાશે:SP