લખતર તાલુકાનાં ભાથરીયા ગામે એક જ રાતમાં બે વ્યક્તિઓના ઘરેથી બકરીઓની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇને ભોગ બનનાર વ્યક્તિઓએ લખતર પોલીસને લેખિત અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.લખતર તાલુકા મથકથી બારેક કી.મી. દૂર તાલુકાનું ભાથરીયા ગામ આવેલું છે. આ ગામમાં રહેતા દેવકરણભાઈ ધુડાભાઈ બોરિયા તથા ઉર્મિલાબેન સાગરભાઈ મકવાણાએ તા.8-8-23ના રોજ લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી.આ અરજીમાં દેવકરણભાઈએ જણાવ્યું હતું કે, તેઓ રાતે સૂતા હતા તે સમયે તેમના વાડામાંથી 2 બકરા કોઈ અજાણ્યો શખ્સ લઈ ગયેલા છે. જ્યારે ઉર્મિલાબેનના વાડામાંથી સાત બકરાને કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હોવાનું જણાવી પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઉર્મિલાબેન બકરીઓ થકી જ ઘરનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હવે આ બકરીઓ ચોરાઈ જતાં મુશ્કેલી પડવાની શક્યતા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવેદનપત્ર અપાયું શા માટે અહીંયા વાંચો
આદિવાસી સમાજ ના યુવા અગ્રણી અને ડેડીયાપાડા ના MLA શ્રી ચૈતરભાઈ વસાવા સામે વન વિભાગ દ્વારા ખોટી...
मुख्य जिला शिक्षा अधिकारी ने लेसरदा स्कूल का किया ओचक निरीक्षण
केशोरायपाटन पंचायत समिति ग्राम पंचायत लेसरदा के राजकीय उच्च माध्यमिक विद्यालय का मुख्य जिला...
'चुनाव में जवाब देंगे', CAA पर Kejriwal ने 314 शब्दों के पोस्ट में क्या लिखा?
'चुनाव में जवाब देंगे', CAA पर Kejriwal ने 314 शब्दों के पोस्ट में क्या लिखा?
इस दिवाली Mahindra अपनी XUV300 और XUV400 पर दे रही 3 लाख रुपये तक का भारी डिस्काउंट, ऐसे उठाएं लाभ
कंपनी की ओर से Mahindra XUV 300 और Mahindra XUV 400 पर 3 लाख रुपये तक की छूट दी जा रही है।...